________________
૨૩ર
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા જ આવ્યા કરે છે કે શરીર કૃશ કરી, મહેનું તત્ત્વ શેધી, ફ્લેવરને ફેંકીને ચાલ્યા જાએ વિષય કષાયરૂપ ચોરને અંદરથી બહાર કાઢી, બાળી જાળી, ફૂંકી મૂકી, તેનું સ્નાનસૂતક કરી, તેને દહાડો પવાડે કરી શાંત થાઓ; છૂટી જાએ શમી જાઓ; શાંતિ, શાંતિ, શાંતિ થાઓ; વહેલા વહેલા તાકીદ કરે. જ્ઞાની સદ્ગુરુનાં ઉપદેશેલાં વચને સાંભળીને એક વચન પણ પૂર્ણ પ્રેમથી ગ્રહણ કરે, એક પણ ગુરુ વચનનું પૂર્ણ પ્રેમથી આરાધન કરે, તે તે આરાધના એ જ મોક્ષ છે, મક્ષ બતાવે છે.”
શ્રી દેવકરણજી સાથે શ્રી લક્ષ્મીચંદજી મુનિ હતા તેમને શ્રીમદે એક દિવસે કહ્યું: “તમારે ધ્યાન કરવું હોય તે વખતે પદ્માસન વાળી હાથ ઉપર હાથ રાખી નાસિકા ઉપર દૃષ્ટિ રાખીને કરવું, તેમાં લેગસ્સ” અગર “પંચ પરમેષ્ઠી મંત્રીને જાપ કર.”
શ્રી લક્ષ્મીચંદજીએ કહ્યું: “કંઈ સમજતું નથી.” શ્રીમદે કહ્યું: “અમારા ઉપર તમને આસ્થા છે?”
શ્રી લક્ષમીચંદજી મુનિએ કહ્યું: “હા, અમને પૂર્ણ આસ્થા છે.”
શ્રીમદે કહ્યું: “અમારા કહેવા પ્રમાણે ચાલશે તે ભણેલા કરતાં તમારે વહેલે મેક્ષ થશે; માટે તમને ચૌદં પૂર્વને સાર કહીએ છીએ કે વિકલા ઊઠવા દેવા નહીં, અને વિકલપિ ઊઠે તેને દબાવી દેવા.”
ખેડાના તે જ બંગલામાં એક દિવસે ચારે મુનિઓ શ્રીમદ્ પાસે ગયા ત્યારે શ્રીમદે કહ્યું: “આજે અમારે તમારી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org