________________
છ વર્ષમાં ઘણા મુમુક્ષુઓને ને ઉપયોગી જણાવાથી આ બીજી આવૃત્તિ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ” દ્વારા પ્રગટ થાય છે. - તેમાં “મુંબઈ નિવાસકાળના કેટલાક પ્રસંગો” નામે દશમું પ્રકરણ, નવી માહિતી મળી તે પ્રમાણે ઉમેરેલું છે અને બાકીના પ્રસંગોમાં ઘટત આવશ્યક ફેરફાર કર્યો છે. મુખ્ય ક્રમ તે પહેલી આવૃત્તિ પ્રમાણે જ રાખેલે છે. મુંબઈના પ્રસંગો જેવા જ વવાણિયા, વસો, ખંભાત, ઈડર, હડમતાલા, મોરબી આદિના પ્રસંગો પણ વિશેષતા દર્શાવે તેવા છે, તે ભવિષ્યની આવૃત્તિમાં બનવા યોગ્ય છે; હાલના સંયોગોમાં આટલેથી સંતોષ માનવા યોગ્ય છે.
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ |
અગાસ સં. ૨૦૦૦, જેઠ વદ ૮, બુધ, |
બ્રહ્મચારી ગોવર્ધનદાસ
પ્રકાશકનું નિવેદન “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળાની નવમી આવૃત્તિમાં વાંચવાની સુગમતા અ અક્ષરો સહેજ મોટા લીધા હતા જેથી પહેલાની આવૃત્તિઓ કરતાં આનું દલ ૫૦ પાન જેટલું વધ્યું હતું. તે જ પ્રમાણે, પ્રતા ખલાસ થઈ જવાથી આ પુનરાવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
--પ્રકાશક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org