________________
શ્રીમની સલ્શિક્ષા
૩૧૧ શ્રીમદ્દનું ઉદાર નિષ્કારણ કરૂણાશીલ હૃદય આ અવતરણે ઉપરથી વાચકને કે શ્રોતાને કંઈક અંશે સમજાશે, તેમજ જિજ્ઞાસુ જીવને પુરૂષોના સનાતન સંપ્રદાયની પ્રસાદી પ્રાપ્ત કરવાની, તે માર્ગે મદદ કરે તેવા મહાપુરુષની શોધ કરી આત્મકલ્યાણ કરવાની, અનાદિ ભૂલ ટાળવાની પ્રેરણા પણ પ્રાપ્ત થવા યોગ્ય છે.
કેટલીક પદ્યપ્રસાદીનાં અવતરણથી વિશેષ સ્પષ્ટીકરણ અને સદ્દભાવ સમજાશે એમ ગણી નીચે લખ્યાં છેઃ
બીજા સાધન બહુ કર્યા, કરી કલ્પના આપ; સંતાપનું અથવા અસદગુરુ થકી, ઊલટ વો ઉતા૫કારણ અને પૂર્વ પુણ્યના ઉદયથી, મા સદગુરુગ; તે ટાળવાને વચન સુધા શ્રવણે જતાં, થયું હદય ગતશેગ ઉપાય નિશ્ચય એથી આવિયો, ટળશે અહીં ઉતા૫; નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આ૫
(૧૫૪) શું કરવાથી તે સુખી? શું કરવાથી પોતે દુઃખી?
તે શું? ક્યાંથી છે આ૫? એને માગે શીઘ જવા૫. જ્યાં શંકા ત્યાં ત્રણ સંતાપ, જ્ઞાન તહાં શંકા નહિ સ્થા૫૬ પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન, ગુરુ ઓળખવા ઘટ વેરાગ્ય, તે ઊપજવા પૂર્ધિત ભાગ્ય તેમ નહીં તે કંઈ સત્સંગ, તેમ નહીં તે કંઈ દુઃખરંગ.
(૧૦૭) સમ્યકજ્ઞાન મૂળ મારગ સાંભળે જિનને રે
કરી વૃત્તિ અખંડ સનમુખ; મૂળ૦ નેચ પૂજાદિની કામના રે, નેયે વહાલું અંતર ભવદુઃખ. મૂ૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org