________________
સુબઈ નિવાસકાળવા કેટલાક પ્રસ`ગેા
મરણ સુધી પાછા હઠવું નહીં.'' એમ કહી શ્રી યશેાવિજયજી કૃત યાગવૃષ્ટિની સજ્ઝાયમાંથી ગાથા કહી સંભળાવી :~
૧૩૭
ધર્મ અર્થ ઈહાં પ્રાણનેજી, છાંડે પણ નહિ ધર્મ; પ્રાણુ અર્થ સંકેત પ૨ેજી, જુએ એ દૃષ્ટિના માઁ, મનમેાહન જિનજી, મીઠી તાહરી વાણુ,”
તે સાંભળી પદમશીભાઈને હિમ્મત આવી અને સહી કરી આપી. એ મેળાવડો થયા. પ્રમુખપદે શ્રીમદ્ રાજચંદ્ર બિરાજ્યા. ડૉ. સુખીઆ, નવલખી વગેરે પુરુષાએ રસી નુકસાનકર્તા છે, માટે નખાવવી નહીં તે વિષય ઉપર લંબાણુથી ભાષણ કર્યાં.
શ્રીમદે ઉપસંહારમાં જણાવેલું કે કદાચ થોડું સાંભળવું કે થાડું જાણવું થાય પણ જે કંઇ શુભ કે શુદ્ધ આચરવું યેાગ્ય લાગે તે જ આચરવું ચેાગ્ય છે.
દરેક વ્યાખ્યાનમાં વચ્ચે વચ્ચે શ્રેાતાને પૂછતા કે તમને સમજાયું ? જેને ન સમજાયું હોય અને પૂછે તેને ફરીથી સમજાવતા, તેમ છતાં ન સમજાય તે કહેતા કે અમે કહીએ છીએ તે બરાબર છે અને છેવટે એ પ્રકારે સમજાયે છૂટકો છે.
×
×
X
ખંભાતવાળા ભાઈ ત્રિભાવનદાસ મુંબઈ જતા ત્યારે શ્રીમને સમાગમ કરવા તેમને ઘેર જતા. એક વખત શ્રીમદ્, પોતાની પુત્રી કાશીબહેન ત્રણેક વર્ષની હતી, તેની સાથે ગમ્મત કરતાં પૂછે છે : “તું કાણુ છે?” કાશીબહેન ખાલી : “હું કાશી છું.” શ્રીમદે કહ્યું : “ના, તું આત્મા છે.”
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org