________________
૨૮૬
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા ઓળખવું. ઓળખવાની પરમ તીવ્રતા રાખવી, તે ઓળખાશે. મુમુક્ષુનાં નેત્રે મહાત્માને ઓળખી લે છે.
મહાત્મામાં જેને દ્રઢ નિશ્ચય થાય છે, તેને મહાસક્તિ મટી પદાર્થને નિર્ણય હોય છે. તેથી વ્યાકુળતા મટે છે. તેથી
નિઃશંકતા આવે છે. જેથી જીવ સર્વ મહાત્માનું ઓળખાણ પ્રકારનાં દુઃખથી નિર્ભય હોય છે અને અને તેનું ફળ તેથી જ નિઃસંગતા ઉત્પન્ન હોય છે, અને
એમ એગ્ય છે. અમે આમાં ઘણે ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે....કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુવિચાર વિના ન રહેવું એમ મહાત્માઓની શિક્ષા છે.” (૨૫૪)
“જીવને માર્ગ મળ્યો નથી એનું શું કારણ? એ વારંવાર વિચારી યંગ્ય લાગે ત્યારે સાથેનું પત્ર વાંચજો.... અમને લાગે છે કે માર્ગ સરળ છે, પણ પ્રાપ્તિને વેગ મળ દુર્લભ છે.
સસ્વરૂપને અભેદભાવે અને અનન્ય ભક્તિએ નમોનમઃ
ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને
સભ્યપ્રતીતિ આવ્યા વિના સ્વરૂપની સ્વરૂપપ્રાપ્તિ માર્ગ પ્રાપ્તિ થતી નથી, અને આધ્યેથી
અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યા છે, સેવે છે અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org