________________
સ્ત્રીનીતિ બોધક (ગરબાવળી)
સં. ૧૯૪૦માં બહાર પડેલ “સ્ત્રીનીતિ બેધક વિભાગ પહેલે શ્રીમદુનાં સોળ વર્ષ પહેલાં લખેલાં લખાણોમાંનું પ્રથમ પુસ્તક છે. તેના મુખપૃષ્ઠ ઉપર ભુજંગી છંદની એક કડી છે.
થવા દેશ આબાદ સૌ હોંશ ધારે, ભણાવી ગણાવી વનિતા સુધારે; થતી આર્ય-ભૂમિ વિષે જેહ હાનિ,
કરે દૂર તેને તમે હિત માની.”
સ્ત્રીકેળવણુની આમ સૂચના કરી, સંસાર–સુધારાની પ્રેરણારૂપે સ્ત્રીકેળવણી વિષે નીચેને મનહર છંદ પ્રથમ પાને પાછળ છાપેલે છે :
કુધારે કરેલ બહુ, હુમલો હિંમત ધરી,
વધારે વધારે જોર, દરશાવિયું ખરે; સુધારાની સામી જેણે, કમર કસી છે હસી,
નિત્ય નિત્ય કુસંપ જે, લાવવા ધ્યાને ધરે; તેને કાઢવાને તમે, નાર કેળવણું આપે,
કુચાલે નઠારા કઢા, બીજા જે બહુ નડે, રાયચંદ છે એ કહે, સ્વદેશી સુજાણ જને,
દેશહિત કામ હવે, કેમ નહીં આદરે?”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org