________________
અવધાન
ભાષાના શબ્દો) સેળ જણને વહેંચી આપવામાં આવ્યા હતા. બીજાં કામ કરતાં વચમાં અનુક્રમ વિના અકેકે અક્ષર શ્રીમને સંભળાવવામાં આવતું. પ્રથમ ત્રીજો અક્ષર અરબી વાક્યને કહેલે, પછી ૧૭મે લેટિનને કહેવાતે, બીજો અક્ષર સંસ્કૃત વાકયને તે પછી ૪૧મે અક્ષર ઉર્દૂ વાક્યને એમ આડાઅવળા શબ્દો કહેવામાં આવ્યા હતા. સઘળા કહેવાઈ રહ્યા પછી અવધાનની સમાપ્તિ વખતે ભાષાવાર કવિએ પૂરાં વાક્ય કે કાવ્ય ગોઠવીને ક્રમ પ્રમાણે કહી બતાવ્યાં હતાં. સંસ્કૃતને એક અક્ષર ચોથે હોય અને એક પચાસ હોય તે બંનેને કયાંય પણ લખ્યા સિવાય અંતઃકરણથી ગઠવી લેકબદ્ધ કરી દેવા એ સહેલી વાત નથી. મરાઠી, ગુજરાતી, સંસ્કૃત, હિંદી, અંગ્રેજી, પંજાબી, કર્ણાટકી, બંગાળી, મારવાડી, ગ્રીક, ઉર્દૂ, જાડેજી, આરબી, ફારસી, દ્રાવિડી અને સિંધી એમ સોળ ભાષાના ચાર અક્ષરો અપાયેલા હતા. એ ભાષાના શબ્દોનાં વિલેમરૂપ એટલે અક્ષરે આપેલા તે કમનું દૃષ્ટાંત નીચે પ્રમાણે છે :
સંસ્કૃતનું વિલેમ સ્વરૂપ
वि वा को घ
= | E | F |
જ | -૬ | P | +s
ઢો! 2 | વિ | ન | હું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org