________________
જાતિસ્મરણ જ્ઞાન
આમ જાતિસ્મરણજ્ઞાનથી પૂર્વભવના સ્મરણથી પોતાને થયેલે અનુભવ પ્રકા છે.
આ સિવાય બીજા કેટલાક પત્રોમાં પણ પિતે પૂર્વભવના જોગનું સ્મરણ થયાને ઉલ્લેખ કર્યો છે.
“ભાવનાબોધ સંવત ૧૯૪રમાં લખેલે તેની શરૂઆતમાં શ્રીમદ્દ લખે છેઃ
ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં ઉજજ્વલ આત્માઓને સ્વતવેગ વૈરાગ્યમાં ઝંપલાવું એ છે. બાહ્ય દ્રષ્ટિથી જ્યાં સુધી ઉજવલ આત્માએ સંસારના માયિક પ્રપંચમાં દર્શન દે છે ત્યાં સુધી, તે કથનની સિદ્ધતા ક્વચિત્ દુર્લભ છે, તે પણ સૂક્ષ્મ દૃષ્ટિથી અવેલેકન કરતાં એ કથનનું પ્રમાણ કેવળ સુલભ છે, એ નિઃસંશય છે.”
લઘુવયથી આ વૈરાગ્ય અને વિવેકની પ્રાપ્તિથી જે તત્ત્વબંધ થયે તેનું મુખ્ય કારણ જાતિસ્મરણજ્ઞાન ગણવા ગ્ય છે. આ ભવની અપેક્ષાએ તે તે પાંચપંદર વર્ષના બાળક ગણાય, પણ પાછળના ભવની સ્મૃતિના પ્રતાપે અનેક વર્ષોના અનુભવથી રંગાયેલી એ પુરુષની વાણું બહુ વિચારવા લાગ્ય, લક્ષમાં લેવા યોગ્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org