________________
ચરોતરમાં પુનરાગમન
૨૨૯ આ વનક્ષેત્રે શ્રીમદ્ બે રૂપિયાભાર લેટની રોટલી તથા ડું દૂધ આખા દિવસમાં વાપરતા. બીજી વખત દૂધ પણ લેતા નહીં. એક પંચિયું વચમાંથી પહેરતા અને બન્ને છેડા સામસામા ખભા ઉપર નાખતા. એક વખતે શ્રીમદે કહેલું કે આ શરીર અમારી સાથે કજેિ કરે છે પણ અમે પાર પડવા દેતા નથી.
ઉત્તરસંડાથી શ્રીમદ્ મંતીલાલ સાથે જોડાગાડીમાં બેસીને ખેડા ગયા. ગામ બહાર બંગલે મુકામ કર્યો હતે. શ્રી અંબાલાલભાઈ ખેડા આવી બે દિવસ ગામમાં રહ્યા હતા, અને દર્શન કરવાની આજ્ઞા મેળવવા પ્રયત્ન કરતા હતા. શ્રીમદુની આજ્ઞા પછી મળી ત્યારે તેમને દર્શન થયાં હતાં.
એક દિવસે ફરવા જતાં મોતીલાલે પોતાનાં નવાં પગરખાં શ્રીમદુની આગળ મૂક્યાં, તે તેમણે પહેરી લીધાં. ગાઉ દેઢ ગાઉ ચાલ્યા પછી એક જગાએ બેઠા ત્યાં મેંતીલાલે પગ તરફ નજર કરી તે, પગરખાં ખેલાં અને ચામડી ઊખડી હતી ત્યાંથી લેહી નીકળતું હતું. શ્રીમદ્દનું તે તરફ લક્ષ નહોતું. મેતીલાલને ખેદ થયે. પગરખાં કાઢી લઈ ચામડી સાચવીને સાફ કરી, ધૂળ ચૂંટેલી દૂર કરી. મેંતીલાલે પછીથી તે પગરખાં ઊંચકી લીધાં. આગળ ચાલતાં લીમડા ઉપર વાંદરે હતે તેના તરફ જોઈને શ્રીમદ્ હસ્યા અને બોલ્યા : “મહામા, પરિગ્રહ રહિત છે અને અપ્રતિબંધ સ્થળ ભેગવે છે પણ યાદ રાખજો કે હમણું મેક્ષ નથી.”
શ્રી દેવકરણજી આદિ મુનિઓ આ વખતે ખેડામાં હતા. તેમને ત્રેવીસ દિવસ શ્રીમદ્દને સમાગમ રહ્યો. ઘણો વખત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org