SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ શ્રીમદ્દ રાજચંદ્ર જીવનકળા – બીજે દિવસ – બીજે દિવસે સવારમાં તે જ આંબા તળે અમે ત્રણ મુનિએ ગયા, અને પિતે માગધી ગાથાઓને ઉચ્ચાર કરતાં ધૂનમાં ને ધૂનમાં ઊંડા કળામાં આવતા હતા તેથી દેખાતા નહેતા, પણ ધૂનના શબ્દોચ્ચાર શ્રવણ થતા હતા. અમે આંબા તળે રાહ જોતા ઊભા હતા એટલામાં ત્યાં પધાર્યા અને પૂર્વ દિશા તરફ મુખ રાખી, નીચેની માગધી ગાથાઓ બેલતા હતા, તેની તે જ એક લયપણે ઉચ્ચ સ્વરે અડધે ક્લાક સુધી જેસથી ઉચારતા રહ્યા. પછી લગભગ તેટલે જ વખત શાંત સ્થિરપણે મન, વચન, કાયા ત્રણેય વેગ સ્થિર કરી ધ્યાનમાં લીન થઈ ગયા; સમાધિસ્થ થયા. *(૧) મા મુBદ મા છું, મા દૂર ગિફ્ટ શરૂ थिरमिच्छहि जइ चित्तं विचित्तज्झाणप्पसिद्धीए ॥४८॥ (૨) = વિવિવિ ચિંતતો નિર્વિરી દવે ના સાહૂ लद्धृणय एयत्तं तदाहु तं तस्स णिच्छयं ज्झाणं ॥५५॥ અર્થઃ (૧) વિચિત્ર (નાના પ્રકારનાં) અથવા વિચિત્ત (નિર્વિકલ્પ) ધ્યાનની સિદ્ધિ થવા જે સ્થિર ચિત્ત કરવા તું ઇરછે, તે (પાંચ ઇન્દ્રિયના) ઈષ્ટ-અનિષ્ટ અર્થો (વિષય)માં મોહ ન કર, રાગ ન કર અને દ્વેષ ન કર. ન મોહ ન રાગ કરે છે, કેષ કરે ના ઈષ્ટ અનિષ્ટ ચીજે; ધ્યાન વિચિત્ત થવાને સ્થિર કરવા ચિત્ત જે ઈચ્છે. ૪૮ (૨) કેઈ પણ પદાર્થનું ચિંતવન કરતાં જ્યારે સાધુ એકત્વતા (લીનતા) પામીને નિઃસ્પૃહ વૃત્તિવાળા થાય, ત્યારે તેને નિશ્ચય ધ્યાન વર્તે છે; એમ કહ્યું છે. ધ્યેય કોઈ ચિતવતાં, નિઃસ્પૃહ–વૃત્તિ થતા યદા સાધુ: તલ્લીનતા સાધીને, નિશ્ચય તેને ધ્યાન ત્યાં લાધ્યું. ૫૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy