________________
ન્યાયાધીશ ઉપર નિષ્કામ ઉપકાર
કચ્છ-કેડાયના રહીશ શા હેમરાજભાઈ તથા નલિયાના રહીશ શા માલસીભાઈ એ બંને જણાએ સાંભળ્યું કે વવાણિયાનિવાસી કવિરાજ રાયચંદભાઈ મહાબુદ્ધિશાળી છે; નાની વયમાં અવધાને કરે છે. તેથી તેમને મળવું એમ વિચાર કરી અને જણ સાંઢણું ઉપર સવાર થઈ વવાણિયા તરફ રવાના થયા. વવાણિયામાં તપાસ કરતાં જણાયું કે તે તે મેરખી ગયા છે. એટલે તેઓ પણ મોરબી તરફ રવાના થયા.
શ્રીમદ્ મેરબી આવ્યા અને પિતાના મોસાળમાં રાજકોટ જવાને તેમને વિચાર હતું તેથી મેરબીના ભાઈઓએ સારા સાથની તપાસ કરી તે ખબર મળ્યા કે મોરબીના ન્યાયાધીશ ધારસભાઈ રાજકેટ જવાના છે, તેથી તેમને પૂછવામાં આવ્યું કે તમે આ રાયચંદભાઈને રાજકેટ સાથે તેડી જશે ? રાજકેટ તેમને સાથે તેમને જવું છે. ધારસીભાઈએ હા પાડી અને પિતાની સાથે તેમને રાજકેટ તેડી ગયા.
ભાઈ હેમરાજ મેરબી આવ્યા ત્યારે તપાસ કરતાં ખબર મળી કે તે તે રાજકેટ ગયા છે; તેથી પિતે પણ રાજકેટ જવું એ વિચાર કરી તે પણ રાજકેટ તરફ રવાના થયા.
ધારસીભાઈને શ્રીમદ્ સાથે માર્ગમાં વાતચીતને પ્રસંગ પ્રાપ્ત થતાં તેમને આશ્ચર્ય ઉત્પન્ન થયું કે આટલી લગભગ દસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org