________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
બાર વર્ષની વયે ત્રણ દિવસમાં ઘડિયાળ ઉપર ત્રણ કડીઓ લખી હતી. તેર વર્ષની વયે તેઓ અંગ્રેજી ભાષાને અભ્યાસ કરવા રાજકોટ ગયા. અંગ્રેજી અભ્યાસ કેટલે અને કેટલા વખતમાં થયું હતું તેની કોઈ સહાધ્યાયી કે શિક્ષક તરફથી માહિતી મળી શકી નથી. એક વખતે કચ્છના દીવાન મણિભાઈ જશભાઈએ શ્રીમદુને કચ્છ તરફ પધારવા વિનંતી કરી હતી તે ઉપરથી તે કચ્છ તરફ પધાર્યા હતા. ત્યાં ધર્મ સંબંધી સારું ભાષણ કર્યું હતું. કચ્છના લેકે પ્રશંસા કરતા કે આગળ ઉપર આ છેક મહાપ્રતાપી યશવાળે થશે.
તેર વર્ષની વયથી એમણે નિયમથી ખાનગીમાં નવા નવા વિષયેને અભ્યાસ કરવા માંડ્યો હતે અને પંદર વર્ષની વય સુધીમાં ઘણા વિષયે સંબંધી વિચક્ષણ જ્ઞાન એમણે પ્રાપ્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org