________________
શ્રીમદની સલ્શિક્ષા
કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે જ્ઞાનીપુરુષના આશ્રયે દેહ છૂટે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા, એ સ્વરૂપસ્થિતિનું કારણ તથા તે મહાભાગ્યને આશ્રય કર્યો.
જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મ જરા મરણદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષને આશ્રય જ જીવને જન્મ જરા મરણદિને નાશ કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે. સંગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહને પ્રસંગ નિવૃત્ત થશે. તેને ગમે ત્યારે વિયેગ નિશ્ચયે છે. પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા છેડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે..
શ્રી સરૂએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગને સદાય આશ્રય રહે. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ, સ્ત્રી, પુત્રાદિ
કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ રાગદ્વેષને ક્ષય અવિનાશી એ હું આત્મા છું; એમ થવાને ઉપાય આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય.”
(૬૯૨) દેહાદિ સંબંધી જે પુરુષે હર્ષવિષાદ કરતા નથી, તે પુરુષો પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે, એમ સમજે. એ જ દ્રષ્ટિ કર્તવ્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org