________________
૩૧૪
શારદા શિખર
જેમ કુકડાના બચ્ચાંને સદા ખિલાડીનો ભય રહે છે તેમ બ્રહ્મચારી પુરૂષને સ્ત્રીનો સદા ભય રહે છે માટે બ્રહ્મચારી આત્માઓએ સ્ત્રીના પરિચયથી દૂર રહેવુ. ટૂંકમાં માહ ઉત્પન્ન થાય તેવા સ્થાનમાં સાધુએ ન રહેવુ જોઈ એ. દશવૈકાલિક સૂત્રમાં ભગવાને કહ્યું છે કે
हत्थ पाय पडिछिन्नं, कन्न नासविगप्पियं । વિ વાસસયું નારિ, વમયો સેા વર્ષની વૃધ્ધ ડાશી કે જેના છે એવી સ્ત્રી જ્યાં હાય ત્યાં પણ હું એકાંત સ્થાન ખરાખ છે.
વિવત્ ॥ દેશ, સૂ. અ. ૮ ગાથા ૫૬ હાથ, પગ, કાન અને નાક કપાઈ ગયેલાં સાધુ! તું એકાંતમાં રહીશ નહિ કારણકે
પ્રાચય તા એક અમૂલ્ય રત્ન છે. તેનું રક્ષણ કરવા માટેની ભગવાનની કેટલી ભલામણ છે કે હે સાધક ! ચારિત્રનું રક્ષણ કરવા માટે તુ લૂખા ને મર્યાદિત આહાર કરજે. યથાશક્તિ તપ કરજે. શાસ્ત્ર સિધ્ધાંતના વાંચનમાં રક્ત રહેજે. આમ કરવા છતાં પણ જો તારા ચારિત્રમાં મલીનતા આવે તેા જ્ઞાની શુ કહે છે.
उब्बा हिज्जमाणे गामवम्मेहि अवि निब्बलासए अवि ओमोयरियं कुज्जा, अवि उड ठाइजा, अवं गामाणुगामं दुइजिजा, अवि आहारं बुच्छिंदिया, अवि, चए હીમુ માં । આ. સૂ. અ-૫ ઉ. ૪
હું આત્માથી શિષ્ય ! વાસનાને છેડવા માટે સયમમાં પ્રવત ન કરવા છતાં પૂના અભ્યાસના કારણે અથવા ગાઢ માહના ઉદયથી સાધકને ઈન્દ્રિઓના વિષચ પીડિત કરે એટલે કે વિકાર ઉત્પન્ન થાય તા મુનિએએ લૂખા સૂકા અડધા આહાર કરવા. એક સ્થાન ઉપર ઉભા રહીને કાચત્સ કરવા. તેમ છતાં પણ વિકાર ન શમે તેા ખીજે ગામ ચાલ્યા જવું. એટલું કરવા છતાં પણ જો મન વશમાં ન રહે તે આહારને સથા ત્યાગ કરી દેવા જોઈએ. પણ અબ્રહ્મચર્ય નું સેવન કદાપિ ન કરવુ' જોઈએ.
ભગવંતે કહ્યું કે એક સ્થાનકે રહીને કાર્યોત્સર્ગ કરવા. આ પ્રયાગ શરીરને કસવા મટે છે. શરીરને કસવાથી ઈન્દ્રિઓનો વેગ આછો થાય છે. એટલે તે પ્રયાગ સાધકને પતનથી બચાવી લે છે. આટલું કરવાં છતાં પણ જો વાસના ઉપર વિજય ન મેળવી શકાય તે જ્ઞાનીએ શુ કહ્યું તે તમને સમજાણું ને ? એક ગામ છેાડીને ખીજે ગામ ચાલ્યા જવું. કારણ કે વિકાર ઉત્પન્ન થવામાં જે વ્યક્તિ નિમિત્તભૂત હાય તેના પરિચયથી દૂર થવાય તેથી પણ મન પર સંયમ આવી જાય. આટલું કરવા છતાં પણ જો વિકાર શમે નહિ તે ભગવાન કહે છે કે આહારનો સથા ત્યાગ કરી