________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
# પન્નાસ જોયણાઈ, આસી સેતુર્જ વિત્થા મૂલે ! દસ જોયણ સિહરતલે, ઉચ્ચત્ત' જોયા અર્જુ
lt s th
આ શત્રુંજય પર્વતના ( પહેલા આરામાં) મૂળમાં વિસ્તાર પચાસ યેાજનના હતા, અને શિખર તળે વિસ્તાર દશ યેાજનને હતા, ઊંચાઈ આ ચેાજન હતી. ૭
॥ જ લહઈ અન્ન તિથૅ, ઉગે તવેણુ 'ભગેરેણુ 1 ત' લઈ પયñણુ, સે-નુંજગિરિમ્મિ નિવસ તા.
|| ૮ |
જેટલું ફળ અન્ય તીર્થોમાં ઉગ્ર તપ તપવાથી અને શુદ્ધ બ્રહ્મચર્ય પાળવાથી પ્રયત્ન વડે પામી શકીએ, તેટલું ફળ શત્રુ'જયગિરિમાં માત્ર રહેવાથી ( અલ્પ પ્રયત્ને ) પામી શકીએ, ૮ જ' કેડીએ પુન", કામિયઆહારભાઈ જે ઉ પ ત' લહઈ તત્થ પુન, એગાવાસેણુ સેતુંજે.
૫ ૯ !!
જેટલું પુન્ય અન્ય તીથૅ કરોડ મનુષ્યને વાંછિત આહાર આપવાથી ( જમાડવાથી ) થાય, તેટલું પુન્ય શત્રુજ્યે એક ઉપવાસ કરવાથી થાય. ૯
જંકે'ચી નામતિત્વ', સન્ગે પાયાલિ માણસે લાએ 1 ત. સવમેવ દિ,પુંડરિએ હિંદુએ સતે
|| ૧૦ ||
આ પુંડરીકરિને વાંદવાથી જે કાઈ નામ માત્ર તી સ્વ'માં, પાતાળમાં અને મનુષ્યલેાકમાં છે તે સ તી તેની યાત્રા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. ૧૦
દીઠાનું
– પડિલાભ'તે સંધ, શ્ચિમયિ સાહૂ સેતુંજે કાડિંગુણ. ચ અ,િ યુ અણુતય હાઈ
।। ૧૧ ।
શત્રુ'ય સામે જતાં શત્રુંજય દીઠે! હાય અથવા દીન હાય પણ સધની ભક્તિ કરતાં તે મુનિને પડિલાભતાં અત્યંત
For Private And Personal Use Only