Book Title: Mukti Kamal Charitra Mala
Author(s): Manjulashreeji
Publisher: Jain Shravika Upashray

View full book text
Previous | Next

Page 793
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હ૬૩ તે અતિચાર. પણ જ્યારે તે નિડરપણે ચઉવિહાર હોવા છતાં પાણી પીએ ત્યારે તે અનાચાર કહેવાય છે. દેવલેક અને મનુષ્ય લેકનું અંતર કેટલું તે કહે છે ૧- ચંડ ગતિવાળા દેવ ૨૮૩૫૮ જનુનું પગલું ભરે. ૨- ચપલા ગતિવાળો દેવ. ૪૭૨૬૩૩ એજનનું ૩૦ કલાનું એક પગલું ભરે. ૩- જયણા ગતિવાળો દેવ. ૬૬૧૬૮૬ જન પપ કલાનું એક પગલું ભરે. – વેગા ગતિવાળા દેવ. ૪૫૦૭૪ યોજના ૧૮ કલાનું એક પગલું ભરે. આવી ગતિએ ચાલતાં દેવતાં જે મનુષ્ય લોકમાં આવવા માગે તે છ મહિને પણ આવી ન શકે એટલું અંતર છે. ૧૮ ભાર દુનિયામાં વનસ્પતિ છે. ૧ ભાર વનસ્પતિ કેટલી સંખ્યાએ થાય છે તે કહે છે. ૩૮ કોડ મણ ૧૧ લાખ મણ ૧૨૯૭૦ મણે એ ભાર થાયઃ તેવી રીતે ૧૮ ભાર વનસ્પતિ છે. ૧૮ ભારમાં ૪ ભાર પાંદડાં ૮ ભાર ફળકુલ ૬ ભાર વેલડી એમ ૧૮ ભાર જાણવી. દાનને દૂષિત કરવાનાં કારણે ૧ અનાદરથી આપવું. ૨ ઘણું વાર લગાડીને આપવું. ૩ વાં મેં રાખીને આપવું. ૪ અપ્રિય વચન સંભળાવીને આપવું. પ આપ્યા પછી પશ્ચાતાપ કરો. દાનને શોભાવનારા કારણે ૧ આનંદના આંસુ આવે. ૨ રોમાંચ ખડા થાય ૩ બહુ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840