________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭૮
૭ ગદ્ધાગૌચરી એકજ ઘેરથી તમામ ગૌચરી લાવે તે ગદ્ધા ગૌરી કહેવાય
ગુણ ત્રણ પ્રકારના છે દર્શન ગુણ જ્ઞાન ગુણ ચારીત્ર ગુણ જડ અને ચેતન એ બંને દ્રવ્ય છે તે બંને ગુણ પર્યાય વાળા છે એવી જે ઋદ્ધા તેજ સમ્યગ્ર દશન જડ અને ચેતનને વાસ્તવિક અવબોધ તે સમ્યગૂ જ્ઞાન જડથી પર એવા ચેતન દ્રવ્યમાં તકલીનતા તથા ડ દ્રવ્યમાં વ્યામોહ રહિત પણું તેજ સમ્યગું ચારિત્ર (દેવના પાંચ પ્રકાર છે, તેમાં ભેદ બે પ્રકારના છે.
તિર્યંચ અને મનુષ્ય વિગેરે જે દેવપણે ઉત્પન્ન થાય છે તે જીવ દ્રવ્ય દેવ કહેવાય બીજો ભેદ રાજા ચક્રવર્તિ નરદેવ કહેવાય ત્રીજો ભેદ સાધુ તે ધર્મદેવ ચોથો ભેદ અરિહંત દેવ તે દેવાધિદેવ કહેવાય પાંચમે ભેદ ભુવનપતિ વ્યતર જ્યોતિષી વૈમાનિક અનુત્તરવાસી દેવો એ ભાવ દેવ કહેવાય
ક્ષીર સમુદ્ર તપ ૧-ક્ષીર સમુદ્ર-ક્ષીરવર સમ સમ્યગ-સા-૭–દર્શન ધરાય નમઃ
બાવન છનાલય તપ શૃંદી આઠમ ચંદ્રાનન, સર્વત્તાય નમઃ વદ આઠમ વર્ધમાન જ છે શદી ચૌદશ રૂષભાનન + + વધી ચૌદશ વારી વેણુ
છે ૨૦ ગરણું કાઉ – ખમા – ૧૨ – સા – ૧૨ – કરવું
બીજ તપની વીધી ધ નીકિત સુત્રાય નમઃ – કો – ખ- ૧૪ - કરવું
- ચીન તપની વિધી વાસુપુજય પારંગતાય નમઃ- કે - ખ – ૧૨ – કરવું
For Private And Personal Use Only