Book Title: Mukti Kamal Charitra Mala
Author(s): Manjulashreeji
Publisher: Jain Shravika Upashray

View full book text
Previous | Next

Page 837
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોટા દશ પચ્ચખાણ. પહેલે દિવસે તીવીહારે ઉપવાસ કર, બીજે દિવસે એકાસણું, ત્રીજે દિવસે એક ચોખાનું આંબિલ એટલે એક ચોખાનો દાણો ગળો અને ઠામ એવહાર. ચોથે દિવસે નવી, પાંચમે દિવસે એક કવલ, કામ ચાવીહાર, છ દિવસે એક અગીયું એકાણું એટલે એક હાથ અને મેઢા સિવાય બીજું હલાવવું નહીં. કામ ચોવિહાર કરવો, સાતમે દિવસે દત્તિનું આંબિલ, ઠામ ચોવિહાર, આઠમે દિવસે આંબિલ તીવીહાર, નવમે દિવસે પરઘરણું ઠામ ચોવીહાર તથા દશમે દિવસે ખાખરીય આંબિલ એટલે માત્ર ખાખરાજ ખાવા, ઠામ ચાવીહાર કરવો. ગરણું, સાથીયા વિગેરે નીચે પ્રમાણે, નાના દશ પચ્ચખાણ. આ તપમાં પ્રથમ એક ઉપવાસ, બીજે દિવસે એકાસણું, ત્રીજે દિવસે આંબિલ, ચોથે દિવસે એકાસણું, પાંચમે દિવસે નવી, છટ્ટે દિવસે એક કવલ, સાતમે દિવસે એકાસણું, આઠમે દિવસે ટેઠવા, ટોપરાનું એકાસણું, નવમે દિવસે ભરેભાણે એકાસણું તથા દશમે દિવસે ઉપવાસ, એ પ્રમાણે દશ દિવસ કરવું. ગરણું ઉધ્યાપન વિગેરે મેટા દશ પચ્ચખાણ પ્રમાણે કરવું. (જુઓ મોટા દશ પચ્ચખાણું) (નાના –મેટા દશ પચ્ચખાણની વિધિ સા ખ૦ લેo નેo ૧ શ્રી સમકિત પારંગતાય નમઃ ૬૭–૬–૭–૨૦ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 835 836 837 838 839 840