________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭૭
૩૫. અને કેઈનું મન કિંચિત પણ ન દુભાય તેવી વાણું વદે,
એ પાંત્રીશ વાણી ગુણ સહિત જગતના જીને પ્રતિબેધ આપે છે તે પ્રભુને હે ભવિપ્રાણ અવશ્ય ભાવ સહિત નમન કરવું જ યંગ્ય છે પ્રભુજીને નમન કરવાથી ઘણુ કાળ લગી અખંડ પણે આનંદ ટકી શકે તેવા લાભ મળે છે. ચોરાસી લાખ જીવા ની માં મુંગા બેન .
લક્ષ ચોરાસી યોનિમા. મુંગા બાવન લાખ બત્રીસ કહીએ બેલતા ચેપનને નહિ નાક | ૧ ચેપનને નહિ નાક ત્રીસ લાખ ના વખાણું છપ્પન આંબે હીણ અઠ્ઠાવીશ દેખતા જાણું છે ૨ છે. છવ્વીસ કાને સાંભળે અઠ્ઠાવન કાને હણ કહયા કવિ સુરગગ વિનતી કરે લાખ ચોરાસી યોનિ એમ. ! ! સાધુ સાધ્વીની ગૌચરી સાત પ્રકારની તેના નામ ૧ ક્ષીર ગૌચરી આહાર પાણી કપનીય દેષ રહિત લાવે તે
ક્ષીર ચરી કહેવાય ૨ અમૃત ગૌચરી માગ્યા વિના અચિત્ત અહાર મળે તે
અમૃત ગૌચરી કહેવાય 5 મધુકર ગૌચરી ભ્રમરની પેઠે ફરી થોડું થોડું લઈ આતમાને
તૃપ્ત કરે તે મધુકર ગૌચરી કહેવાય ૪ ગ ગૌચરી દરેક ઘરથી થોડું થોડું લેવે તે ગી ગૌચરી
કહેવાય ૫ રૂદ્ર ગૌચરી ડરી ડરીને બીતે બીતે ગૌચરી લાવે તે
રૂદ્ર ગૌરી કહેવાય ૬ અજગર ગૌચરી એકજ ઘરથી ગૌચરી લાવે તે અજગર
ગૌચરી કહેવાય
For Private And Personal Use Only