Book Title: Mukti Kamal Charitra Mala
Author(s): Manjulashreeji
Publisher: Jain Shravika Upashray

View full book text
Previous | Next

Page 807
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૭૭ ૩૫. અને કેઈનું મન કિંચિત પણ ન દુભાય તેવી વાણું વદે, એ પાંત્રીશ વાણી ગુણ સહિત જગતના જીને પ્રતિબેધ આપે છે તે પ્રભુને હે ભવિપ્રાણ અવશ્ય ભાવ સહિત નમન કરવું જ યંગ્ય છે પ્રભુજીને નમન કરવાથી ઘણુ કાળ લગી અખંડ પણે આનંદ ટકી શકે તેવા લાભ મળે છે. ચોરાસી લાખ જીવા ની માં મુંગા બેન . લક્ષ ચોરાસી યોનિમા. મુંગા બાવન લાખ બત્રીસ કહીએ બેલતા ચેપનને નહિ નાક | ૧ ચેપનને નહિ નાક ત્રીસ લાખ ના વખાણું છપ્પન આંબે હીણ અઠ્ઠાવીશ દેખતા જાણું છે ૨ છે. છવ્વીસ કાને સાંભળે અઠ્ઠાવન કાને હણ કહયા કવિ સુરગગ વિનતી કરે લાખ ચોરાસી યોનિ એમ. ! ! સાધુ સાધ્વીની ગૌચરી સાત પ્રકારની તેના નામ ૧ ક્ષીર ગૌચરી આહાર પાણી કપનીય દેષ રહિત લાવે તે ક્ષીર ચરી કહેવાય ૨ અમૃત ગૌચરી માગ્યા વિના અચિત્ત અહાર મળે તે અમૃત ગૌચરી કહેવાય 5 મધુકર ગૌચરી ભ્રમરની પેઠે ફરી થોડું થોડું લઈ આતમાને તૃપ્ત કરે તે મધુકર ગૌચરી કહેવાય ૪ ગ ગૌચરી દરેક ઘરથી થોડું થોડું લેવે તે ગી ગૌચરી કહેવાય ૫ રૂદ્ર ગૌચરી ડરી ડરીને બીતે બીતે ગૌચરી લાવે તે રૂદ્ર ગૌરી કહેવાય ૬ અજગર ગૌચરી એકજ ઘરથી ગૌચરી લાવે તે અજગર ગૌચરી કહેવાય For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840