Book Title: Mukti Kamal Charitra Mala
Author(s): Manjulashreeji
Publisher: Jain Shravika Upashray

View full book text
Previous | Next

Page 831
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીશ સ્થાનક તપમાં ખમાસમણ દેતાં બોલવાના – દુહા :- જે જે પદનાં જેટલાં ખમાસમણ દેવાનાં હોય ત્યારે તે પદને દુહો દરેક વખત બેલોને ખમાસમણ દેવાં. ૧ અરિહંત પદ પરમ પચ પરમેષ્ઠીમાં, પરમેશ્વર ભગવાન; યાર નિક્ષેપે થાઈએ, નમે નમે જિનભાણ. ૧ ૨ સિદ્ધપદ ગુણ અનંત નિર્મળ થયા, સહજ સ્વરૂપ ઉજાસ અષ્ટકમ મળક્ષય કરી, ભયે સિદ્ધ નમે તા. ૨ ૩ પ્રવચન પદ ભાવામય ઓષધ સમી, પ્રવચન અમૃત વૃષ્ટિ, ત્રિભુવન જીવને સુખકરી, જય જય પ્રવચન દષ્ટિ. ૩ ૪ આચાર્ય પદ્ય છત્રીશ છત્રીશી ગુણે, યુગ પ્રધાન મુણી, જિનમત પરમત જાણતા, નમે નમે તેહ સુરીંદ. ૪ ૫ સ્થવિર પદ તજી પર પરિણતી રમણતા, લહે નિજભાવ સ્વરૂપ; સ્થિર કરતા ભવિ લોકને, જય જય શિવિર અનૂપ. ૫ ૬ ઉપાધ્યાય પદબધ સુક્ષ્મ વિણ જીવને, ન હોય તત્વ પ્રતીત ભણે ભણાવે સુત્રને, જય જ્ય પાઠક ગીત. ૬ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 829 830 831 832 833 834 835 836 837 838 839 840