________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭
૧૫૦ કયાણક
મલ્લિનાથના ૩ અરનાથ ૧ નિમિનાથ ૧ કુલ ૫ =થયા તેને અતીત આદિ ચોવીશી સાથે ગુણતાં ૧૫ થયા તેને ૫ ભરત ૫ અરવત સાથે ગુણતાં કુલ ૧૫૦ થયા.
૩૦૦ કલ્યાણક ૧ રૂષભદેવ ૧ અજીતનાથ ૧ સુમતિનાથ ૧ પાપ્રભ ૧ સુપાર્શ્વનાથ કુલ પ=તેને ત્રણ અતીતાદિ વીશી સાથે ગુણતાં ૧૫ થયા ૫ ભરત પ રાવત સાથે ગુણતાં ૧૫૦ થયા ઉપરના ૧૫૦ મળી ૩૦૦ કલ્યાણક.
પ૦ કલાક વિમલનાથથી માંડીને તેમનાથ પર્યત ૧૦ જિનેશ્વરના પાંચ પાંચ કલ્યાણક હોવાથી ૧૦૪૫=૫૦==થયા તેને ૫ ભરત ૫ રાવતે ગુણતાં પ૦૪૦=પ૦૦=ય.
સિદ્ધના ર૪૩ ભેદ ૩૪ અરિહંતના ૮ હિના ૩૬ આચાર્યના ૨૫ ઉપાધ્યાયના ૭૦ ચરણ સિત્તરીના ૭૦ કરણ સિત્તરીના કુલ મળી ૨૪૩ થયા.
૨ કડાકોડીમાં ધર્મ છે ને ૧૮ કડાકડિમાં ધર્મ નથી તે આવી રીતે
અવસર્પિણીના પહેલા ત્રણ આરામાં તથા છઠ્ઠા આરામાં ધર્મ નથી ને ચેથા પાંચમા આરામાં છે. એ બે મળી ૧ કડાહીમાં ધર્મ છે. ને ઉત્સપિણીના પહેલા ચેથા પાંચમાં ને છઠ્ઠીમાં ધર્મ નથી ને બીજા ત્રીજા આરામાં ધર્મ
For Private And Personal Use Only