________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૭૧
(૫) પાંચમાં મહાત્રતના ૫૪ અપ્પ બહુ' અણું થુલ' ચિત્ત અચિત્ત મન વચન કાયા કરવુ’=કરાવવુ. અનુમેદવું.
કુલ ૨૪ થયા.
શ્રાવકના મારે વ્રત
૧ જીવ હિંસા ન કરવી. ૨ અસત્ય ન ખેલવુ’, ૩ ચેારી ન કરવી, ૪ પરસ્ત્રી સેવન ન કરવુ. પ્રમાણ કરવુ’. દિશાઓનું પ્રમાણુ કરવુ' ભાગનું પ્રમાણુ કરવુ. ૮ અનથ' `ડના ત્યાગ કરવા, ૯ દરરોજ સામાયિક કરવુ, ૧૦ દેસાવગાશિક કરવું. ૧૧ પતિથિએ પાસદ્ધ કરવેા. ૧૨ અતિથિ સવિભાગ કરવા.
પરિગ્રહનુ ભાગેાપ
ત્યાગ કરવા લાયક અભક્ષ્ય
મધ મદિરા માખણ ને માંસ ન ખાવાં, કાચી માટી અને કાચું મીઠું ન ખાવું ત્રસ જીવાથી વ્યાપ્ત ફળ ન ખાવાં. રા અને ખરફ ન ખાવાં. કેઈ પણ જાતનુ વિષ ન ખાવુ. રાત્રિભોજન ન કરવું. મુળ આદિ અન’તકાય ન ખાવાં, રીગણા વિગેરે અને બહુબીજ તથા તુચ્છ ફળ ન ખાવાં. અજાણ્યાં ફળ ન ખાવાં. વાશી ખેાળે વિળ ચલિત રસવાળા પદાર્થો ન ખાવાં,
પ્રભુના ૩૪ અતિશય
રાસના ચેપડામાં ચોથા ખંડની ૧૧મી ઢાળતુ ત્રીજે લવે વર સ્થાનક કીજે એ ઢાળમાં ૩૪ અતીશય આવે છે તે આ પ્રમાણે છે.
જન્મથી ચાર અતિશય હાય તે આ પ્રણામે નીચે મુજબ પહેલા અતિશય સુગધીવત પરસેવા મળગ રહિત અને
For Private And Personal Use Only