________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિયાણું બાંધીને લલિતાંગ દેવની સ્વયં પ્રભા નામની દેવી થઈ હતી. છઠા ભવમાં લલિતાગ નો જીવ વજું ઘર રાજા થયો અને સ્વયં પ્રભાનો જીવ શ્રીમતી રાણી થઈ સાતમાં ભવમાં બંને યુગલિઆ થયા આઠમાં ભવમા સધર્મા દેવલોકનાં બંનેના જી દેવ થયા. અને નવમાં ભવમાં ભગવાનને જીવ છવાનંદ વૈદ્ય થયો અને શ્રેયાંસકુમારનો જીવ કેશવ નામને શ્રેષ્ઠી પુત્ર થયો, ત્યારે પણ તેઓ બંને વચ્ચે મિત્રાચારી હતી.
દશમાં ભવમાં અશ્રુત દેવલોકમાં બંને જણા મિત્રદેવ થયા. અગ્યારમાં ભાવમાં પ્રભુનો જીવ ચક્રવતી અને શ્રેયાંસનો જીવ તેનો સારથિ થ. બારમાં ભવમાં બંને જણા સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવતાઓ થયા અને છેવટે તેરમા ભાવમાં પ્રભુને જીવ ઋષભદેવજી અને લલિતાંગ દેવને જીવ શ્રેયાંસકુમાર થયા છીએ. આ પ્રમાણે પોતાનો પ્રભુ સાથે ઘણા ભવને સબંધ જાણે પિતે સાધુપણું પણ અનુભવ્યું હતું તે પણ જાતિસ્મરણ જ્ઞાનના આધારે જાણ્યું તેથી શ્રેયાંસકુમાર વિચારવા લાગે કે અરે ? આ સંસારી જીવો કેવાં અજ્ઞાન છે ? ભગવાને ત્રણ લોકનું રાજ્ય તૃણ સમાન ગણીને છોડી દીધું સંસારના વિષય ભેગ રૂપ સુને કિપાકફળ સમજી છેડયાં અને દીક્ષા અંગીકાર કરી,
અને મેક્ષના અનંત, અખૂટ સુખ મેળવવા પ્રયત્ન કરવા લાગ્યા, પ્રભુએ સવ" વિકારેનાં મૂળરૂપ રાગદ્વેષનો ત્યાગ કર્યો છે, તેમાંથી રજ પણ ગ્રહણ કરતા નથી, તે પછી આ હાથી, ઘોડા, કેન્યા, રતન, મણિ, માણિક વગેરે કેવી રીતે ગ્રહણ કરે ? આ ભદ્રિક લેકે આટલું પણ જાણતા નથી.
આ પ્રમાણે વિચાર કરતા શ્રેયાંસકુમાર પિતાના આવાસ માંથી નીચે ઉતરી ભગવાન પાસે આવ્યા ઘણુજ હર્ષ પુર્વક પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ, પ્રભુને વંદન કરીને બે હાથ જોડીને
For Private And Personal Use Only