________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૨૯
જોબન વય પ્રભુ આવીયાજી, વરીયા પ્રભાવતી નારી તો છે ભવિ. | ૩ | કમઠ તણે મદ ગાળીયેજી, ઉધર્યો નાગ સડ તે છે વદ અગ્યારસ પિષનજી, સંજમલીયે ઋદ્ધિ છોડને છે ભવિ. ૪. ગાજ વિજ ને વાયરો જી, મુસલધાર મેઘ તે છે ઉપસર્ગ કમઠે કર્યોજી, ધરણે કે નિવાર્યો તેહ તે છે ભવિ. છે ૫ છે કમ ખપાવી કેવલ લહીંછ, ચૈિત્ર વદી ચોથ સુજાણતો છે. શ્રાવણ સુદ દિન આઠમેજી, પ્રભુજીનું નિર્વાણ તે છે ભવિ) | ૬ એકસો વરસનું આઉખુંછ, પાસ ચરિત્રે કહ્યું એમ તે છે વરસ ચોરાસી સહસનું જી, આંતરું પાસને નેમ તે છે ભવિ૦ | ૭ |
છે ઢાલ છે ૨ | સરીપુરનયર સોહામણું, જગજીવનારે નેમ છે
સમુદ્ર વિજ્ય નરપાલ હૈ, દિલરંજનારે નેમ છે ચવિયા અપરાજિત થકી, જગ જીવનારે નેમ છે કારતક વદ બારસ દિન હે, દલ રંજનારે નેમ છે ૧ મે શિવા દેવી કુખે અવતર્યા છે જગ છે માન સર જિમ મરાલ હે છે દીલ છે શ્રાવણ શુંદી દિન પંચમી છે જગo | પ્રસ પુત્ર રતન છે દીલ૦ મે ૨ જોબન વય પ્રભુ આવીયા છે જગo | નીલમલદલવાન હો ! દીલ છે પરણો સુંદર સુંદરી છે જગળ છે ઈમ કહે ગેપીને કાન છે કે દિલ કે ૩ છે શ્રી ઉગ્રસેનની કુંવરી છે જગo | વરવા કીધી જાન હાં રે દીલ૦ કે પશુ દેખી પાછા વળ્યા છે જગo | હુવા જાદવ કુલ હેરાન હે હે દીલવે છે ૪ છે તેડે હારને તીહાં રડે છે જગo ! રાજુલ દુ:ખ ન માય છે દિલ ને કહે પિયુજી પાયે પડું છે જગoછે છેડી મુને મત જાઓ દીલ છે ૫ | કીંડીશું કટક કાંકરે છે જગઇ છે એ તુમ કુલ આચાર હે છે દીલ છે માણસના દીલ દુહ
For Private And Personal Use Only