Book Title: Mukti Kamal Charitra Mala
Author(s): Manjulashreeji
Publisher: Jain Shravika Upashray
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર
ચંદન બાળાની સજઝાય ઢાળ ૧ / અરણિક મુનિવર ચાલ્યા ગોચરી છે એ દેશી છે.
શ્રી સરસ્વતીને રે પાય પ્રણમી કરી, થશે ચંદનબાલા જી; જેણે વીર રે અભિગ્રહ પૂરિયો, લાધી મંગલ માલા છે. છે ૧ દાન ઉલટ ધરી ભવિયણ દીજિયે, જેમ લહિયે જગ માને છે; સ્વર્ગતણું સુખ સહેજે પામી, નાસે દુર્ગતિ સ્થાને છે. દાન ! ૨ નયરી કોસંબી રે રાજ્ય કરે નિહાં, નામે સંતાનિક જાણું ; મૃગાવતી રાણું રે સહિયર તેહની, નંદી નામે વખાણું છે. દાનn ૩ મે શેઠ ધના રે તિણ નગરી વસે, ધનવંતમાં શિર દાર છ મુલાના રે ગૃહિણી જાણિયે, રૂપે રતિ અવતારો . દાન) ૪ એણે અવસર શ્રા વીરજિનેશ્વરૂ, કરતા ઉગ્ર વિહારે જી; પિષવદ પડવે ૨ અભિગ્રહ મન ધરી, આવ્યા તિણ પુર સારો છે. દાન આપી રાજસુતા હોયે મસ્તક શુર કરી, કીધા ત્રણ ઉપવસો છે; પગમાં બેડી રે રોતી દુ:ખ ભરી, રહેતી પરઘરવાસ છે. દાન છે ૬ ખરે રે બાર બેઠી ઉબર, એક પગ બાહિર એક માંહેછે; સુપડાને ખૂણે રે અડદના બાકુલા, મુઝને આપે ઉત્સાહ છે. દાન ! છ છે એવું ધારી રે મનમાંહે પ્રભુ, ફરતા આહારને કાજેજી; એક દિન આવ્યા રે નદીને ઘર, ઈર્ષા સમિતિ વિરાજે છે. દાન છે ૮ કે તવ સા દેખરે મન હર્ષિત થઈ, મોદક લેઈ સારો વહેરાવે પણ પ્રભુજી નવિ લીયે, ફરિ ગયા તેણુ વાર જી. દાન ! ૯ ! નદી જઈને રે સહિયરને કહે, વીર જિનેસર આવ્યા છે; ભિક્ષાકાજે રે પણ લેતા નથી, મનમાં અભિગ્રહ લાવ્યા છે. દાન છે. ૧૦ છે તેહનાં વયણ સુણી નિજ નયરમાં, ઘણા રે ઉપાય કરાવે છે; એક નારી તિહાં મોદક લેઈ કરી, એક જણ ગીતજ ગાવે છે. દાન છે ૧૧ છે એક
For Private And Personal Use Only

Page Navigation
1 ... 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840