________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
१४०
તસ સંભળાવજે. ( ૧ !! સ્વામી ક્ષેમ કુશળ વર્તે છે ઈહાં જપતાં પ્રભુજીનું નામ. વે. સાહિબા તુમ સુખશાતા તણે મુજ લખજો લેખ તામ વેલા છે ર છે વાલા સાવ સેવન કાગળ કરૂ. છે વા. તે અક્ષર રયણ રચંત, વે. મણ માણેક મોતી લેખન જડું હુ પિયુગુણ પ્રેમ લખત છે. આ ૩ છે જે તારણ થીરે પાછા વળ્યા, તેહને કાગળ લખું કઈ રીતે વે. પણ ન રહે, મનમાહરૂ, મને સાલે પૂરવપ્રિત, વે. મે ૪ છે વાલા દિવસતો જીમ તિમ કરી નિર્ગમું, મને રાયણી થાય વર્ષ. હજાર. વેલા જેહોય મને મળવા તણું. તે વહેલા કરજો સાર. છે. જે પ છે નવ યૌવને પિયુ ઘરે નહિ. વાલા વસવું તે દુર્જન વાસ છે છે મને બોલે બેલે દુઃખ દાખવે છે હાલા ઉંડા મર્મ વિમાસ. વે છે ૬ કે વા. સહુકે રમે નિજ માળીએ. વાલા કામની કંત સહેજ. વેલા વાલા થર થર ધ્રુજે દેહડી, મારી સુની દેખીને સેજ. છે કે, તે વેળા વિતી હશે તે જાણશે વા-વિરહની વેદનાપુર વેલા. તુમે ચતુર છે ચિત્તમાં સમજ જે વાલા શું કહે મુરખ ભુ.ર. . . ૮ છે વા. પતંગ રંગ દિસે ભલે. મારા નખમે. તાવડ રીઠ. વેલા. વા. ફાટે પણ ફીટ નહિ, હું તે વારી ચેલ મજીઠ, વે. મેં ૯ છે. વા. ઉત્તમ સજજન પ્રીતડી. જેમ જળમાં તેલ નિર ધાર. વેલા વા. છાંયડી ત્રીજા પહેરની તે તે વડ જેહવી વિસ્તાર, વે. મે ૧૦ | વા. દૂર થકી ગુણ સાંભળ્યા, મારૂ મન મળવાને થાય વેલા. વાલેશ્વર એ મુજ વિનતી તે તે જીહાં તિહાં કહી નવ જાય છે. ! ૧૧ , વા. એક મેલી જ બીજી મળે, તે મનમાં નહિ તસ નેહ, વેલા. વા. લીધા મુકી જે કરે, તે તો આખર આવે છે. વે. છે ૧૨ / વાલા જે મનમાં તેહ મળી રહે. વાલા ઉત્તમ ઉપમા તાસ. કે. વાલા જે જે તિલકુલની પ્રીતડી તેની રહી જગમાં સુવાસ: . છે ૧૩ છે વાલા ખાવા પીવાને પહેરવા, વળી મન
For Private And Personal Use Only