________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
सामाइय समय सम्म वाओ समास स खेवो । કાળવડા જ રિજના, વાલાને ય તે જ . (૨)
અર્થ :પ્રથમ સમતાભાવ રાખો. તે સમભાવ સામાયિક જાગવું, બીજુ સર્વ જીવની ઉપર દયાભાવ રાખ, તે સમયિક સામાયિક જાણવું, ત્રીજું સમ એટલે રાગદ્વેષને દૂર કરીને યથા વ્યવસ્થિત વચન બોલવું તે સમવાદ સામાયિક જાણવું શું સમાસ તે ઘોડા અક્ષરમાં તત્વ જાણવું. વળી જોડાજ અક્ષરમાં કર્મનાશ થાય તે દ્વાદશાંગીને ઘણો અથ વિચાર, તે પાંચમું સંક્ષેપ સામાયિક જાણવું. છઠું અનવદ્યતે પાપરહિત સામાયિક આદરવું સામાયિક પરણિ એટલે તનું જાણપણું, જે સામાયિકમાં હેય, તે પરિતા સામાયિક જાણવું. સાતમુ આઠમું વ્યાખ્યાન તે તજવા યોગ્ય વસ્તુને ત્યાગ કરે, તે વસ્તુ આદરવી નહી એ આઠમું પ્રત્યાખ્યાન સામાયિક જાણવું. એ આઠ નામ સામાયિકનાં કહ્યાં હવે તેની ઉપર આઠ દ્રષ્ટાંત કહે છે :
दमदते मेअब्जे, कालय पुग्छा चिलाइपुते य । જમ જા સે, સામાય શાખા છે (૨)
ક્રમશઃ આઠે પ્રકારનાં સામાયિક અંગે આઠ દષ્ટાંતરૂપ કથા કહે છે. પ્રથમ સમભાવ સામાયિક ઉપર દમદતરાજાનું દષ્ટાંત
હસ્તિશીષ નામના નગરને વિષે દમત રાજા રાજ્ય કરતે હતે. એકદા હસ્તિનાપુરના સ્વામી પાંડવ કરવાની સાથે તેને સીમાડા સંબંધી તકરાર થઈ, તે વખતે દમદત રાજ જરાસંઘ રાજાની સેવા કરવા ગયા હતા, પાછળથી પાંડવ કૌરવોએ
For Private And Personal Use Only