________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૯
વરસ જિનરાજ લીલા કરીએ માતા પિતા સદ્દગતિ ગયાએ છે પછી વીર વૈરાગે પરિયાએ ૨ મયણરાય સેન છતિએ છે વીરે અથિર સંસાર મન ચિંતિયોએ ૫ રાજરમણી ઋદ્ધિ પરિહરીએ કહે કુટુંબને લેશું સંયમ સિરીએ રે ૩ છે
_ ઢાલ આઠમી છે
પિતરી સુપાસરે, ભાઈ નદી વર્ધન ! કહે વત્સ એમ ન કીજિયે એ છે ૧ આગે માય તાય વિહરે, તું વળી વ્રત લીયે ! ચાંદ ખાન દીજીએ ! ૨ | નીર વિણ જિમ મસ્મરે, વીર વીના તિમ, લવલતું સહુ એમ કહે એ છે. ૩ | કૃપાવંત ભગવંતરે, નેહ વિને બે વરસ જાજેરાં રહે છે ૪ ૫ ફાસુ લીયે અન્નપાન, પરઘર નવિ જમે, ચિત્ત ચારિત્ર ભાવે રમેએ છે ૫ | નકરે રાજની ચીંતરે, સુરલોકાંતિક છે. આવી કહે સંયમ મેએ છે ૬ ! ભુજ ભુજ ભગવતરે છોડ વિષય સુખ છે આ સંસાર વધારણુએ છે ૭ છે
છે ઢાલ નવમી છે
આલે આલે ત્રિશલાને કુંવર, રાજા સિદ્ધારને નંદન દાન સંવત્સરીએ ! ૧ છે. એક કડી આઠ લાખ દિન પ્રત્યેએ કનક રયણ રૂપામેતી તે, મૂઠીઓ ભરી ભરીએ છે ૨ | ધણ કણુ ગજરથ ધડલાએ, ગામ નયર પુર દેશ તે છે મન વાંછિત ફળ્યાં એ છે નિરધન તે ધન વત કર્યા છે, તસ ઘરે ન ઓળખે
નારી છે. સમ કરે વળી વળી એ છે કે એ દુઃખ દારિકરે ' જગતણાએ, મેઘપરે, વરસે દાનતે છે પૃથ્વી અરૂણું કરીયે છાપા
For Private And Personal Use Only