________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ
છે ૫ | લાખ વરસ દીક્ષા, પર્યાય તે પાળતા એ છવીશમે ભવે, પ્રાણત કલ્પ દેવતા છે સાગર વીશનું જીવિત સુખભર ભોગવે છે શ્રી શુંભ વીરજિનેશ્વર. ભવ સુણજો હવે છે કે છે
છે હાલ ૫ મી છે (ગજરામાજી ચાલ્યા ચાકરી છે, એ દેશી.)
(રાગ સુધર્મા દેવલોક મા રે ) નયર માહણકુંડમાં વસે રે, મહાદ્ધિ રુષભદત નામ છે છે દેવાના દિજ શ્રાવિકા રે, પેટ લીધે પ્રભુ વિસરામ રે છે પેટ લીપ્રભુ વસરામ છે ૧ ખ્યાશી દીવસને અંતરે રે, સુર હરિણગમેલી આય સિદ્ધારથ રાજાઘરે રે, ત્રિશલા ફખે છટકાયરે છે ત્રિો | ૨ | નવ માસાંતરે જનમિયારે, દેવ દેવી ઓચ્છવ કીધ છે પરણી યશોદા યૌવનેરે નામે મહાવીર પ્રસિદ્ધ રે છે ના ! ૩ છે સંસારલીલા ભોગવીર, ત્રીશ વર્ષે દીક્ષા લીધ છે બારવરસે હુઆ કેવળી રે, શિવ વહુનું તિલક શિર દીધરે છે. સિટ છે જ ! સંધ ચતુવિઘ થાપી રે, દેવાનંદા - ભદત્ત યાર છે સંયમ દેઈ શિવ મેકલ્યાં રે, ભગવતી સુત્રે અધિકાર રે ભo પ ત્રિશ અતિશય શોભતા રે ! સાથે ચઉદ સહસ અણગાર છે છત્રીશ સહસ તે સાધવી રે; બીજે દેવ દેવી પરીવાર રે, બીજેo | ૬ | ત્રીશ વરસ પ્રભુ કેવળી રે છે. ગામ નગર તે પાવન કીધ છે ઑતેર વરસનું આઉખુરે; દીવાળીયે શિવપદ લીધ રે દીવા છે ૭ અગુરુ લઘુ અવગાહને રે કયો સાદી અનંત નિવાસ છે મેહરાય મા મુળશું રે; તન મન સુખનો હેય નાશ રે છે તo | ૮ મે તુમ સુખ એક પ્રદેશનું રે નવિ માવે લોકાકાશ છે તો અમને સુખીયા કાં રે અમે ધરીયે તુમારી આશરે છે અમે છે ૯ મે અક્ષય
For Private And Personal Use Only