________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૦
પુર્વ કિનારે) અને બીજુ પગલું પશ્ચિમ દિશામાં મેલ્યું, અને કહ્યું કે બેલ હવે ત્રીજું પગલું જમીન કઈ આપે છે. ? કઈ પણ જવાબ નહિ આપવાથી ત્રીજું પગલું તે પાપી નમુચીની પીઠ ઉપર ધરી નમુચિને પાતાળમાં ચાં. એ ૯ !
થરહરિઓ ત્રિભુવન, ખળભળિયો સવિ જન, સળસળિયો સુર દિન્તરે, પડયો નવિ સાંભળિએ ક. ૧૦
ભાવાર્થ –આ મહા ઉત્પાત થવાથી ત્રણે ભુવન કપાયમાન થયાં, સર્વ લેક ખળભળી ઉઠ, દેવલોક પણ સળસળી ઉઠો, અને કાને પડયું પણ સંભળાય નહિં એ શોર મચી રહ્યો. | ૧૦ |
એ ઉત્પાત અત્યંતરે, દૂર કરે ભગવંત હે હૈ મ્યું હવે થાશે રે, બોલે બંદૂ એક સારો. ૧૧ - ભાવાર્થ-આ ઘણે મોટા ઉત્પાત થયો તે હે ભગવદ્ દૂર કરો, અરે અરે હવે શું થશે ! એમ બહુ લોક એકીશ્વાસે બોલવા લાગ્યા. મેં ૧૧ છે કરણે કિન્નર દેવારે, કઠુઆ ક્રોધ સમવારે મધુર મધુર ગાએ ગિતરે, બે કરજોડિ વિનીત. ૧૨
ભાવાર્થસૈધર્મેન્દ્ર આ ઉત્પાત શાન કરવા માટે દેવ દેવીઓને મોકલ્યા. તે કિન્નર દેવોએ શ્રી વિષ્ણુકુમારને કડ ક્રોધ શમાવવા માટે તેમના કાનમાં મીઠાં મીઠાં ગીત ગાવા પુર્વક બે હાથ જોડીને વિનતિ કરવા લાગ્યા. ૧૨ !! વિનય થકી વળિયારે, એ જિન શાસશ બળિયો દાનવ દેવે ખમાવ્યો રે, નર નારીએ વધાવ્યો. ૧૩
For Private And Personal Use Only