________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૮
દ્વાલ-૩ જુવો રે રૂષભજી દિક્ષા લીએ રે વૈરાગી વડ વીજી ! સોય પુત્રને રાજ, જુદાં જુદાં વહેચીને આપે ધીરજ ર૧ . દિન પ્રતે દાન એટલું દીએ, આઠ લાખ એક કેડીઝ જિનનું તે દાન જે નર લેશે છે તેની તે ભવગતિ થોડીજી છે છે. ગોત્રીજોને ભાગજ આપે છે સાર્યા વછિત કાજજી ! મણિ મુક્તાદિક ધનને છોડિ લેવા મુકતિના રાજજી ! ૩ છે વરસીદાન રૂષભ આપે છે સાંભળો થઈ સાવધાનજી ! ત્રણસે ક્રોડ અટ્ટાસી ઉપર છે એસિલાખ કશે માન છે છે જ છે સબળ સુગંધક પાણી ઉગતડાં છે રૂષભને નવરાવે છે બહુ આભરણ અલંકાર પહેરાવી છે. શિબિકામાં પધરાવે છે જી છે ૫ મે સુંદસણ શિબિકા પેલા ઉપાડે નર સારોજી પછી અસુર નિકાયના દેવોએ જા વિચાર સાર છે ૬ છે ઈદ્ર ધજા આગળથી ચાલે અષ્ટ મંગળીક વળી જેડે છે ગજરથ ઘેડાને બહુ પાલખીએ છે જુવે લેક મન કોડેછે | છ | ૭ | સૌધર્મને ઈશાનના ઈદ્ર છે બિહું પાબે ચામર વિઝે છે તેનારે દંડ મણિ માણિકે જડિયાં છે જોતાં સહુ મન રીઝે છે ૮ પ વરણના કુલ વિખેર્યા છે. દુદુભી વાજા વાગે છે ચાર નિકાયના દેવતાં મળીયાં સહુ મેહ્યા તેના નાદેજી છે જ છે ૯ ! વનિતા નગરી માંહે થઈને છે દીક્ષા લેવાને જાય છે લઘુ પતાકા ઝાઝીર દીસે છે સોહાગણ નારિ મંગળ ગાય છે જી ! ૧૦ | વન સિદ્ધારથ અશોકતરૂ હેઠે છે ચાર હજાર વળી સાથે છે ચઉમુષ્ટિએ લોચજ કરીયે છે દીક્ષા લીધી શ્રી આદિનાથેજ છે જી ! ૧૧ છે
ઢાલ-૪ દીક્ષા લઈને વરસ એક ભમ્યા છે વૈરાગીજી છે પછી
For Private And Personal Use Only