________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
વનરાઓના સેનાધિપતિ જેવા ગચ્છાધિપતિ આચાર્ય થશે તે સાવદ્ય સેવનરૂપ અશુચિ અને દુષ્કર્મ રૂપ વિષ્ટાને પિતાના આત્મા ઉપર લેપ કરશે અને બીજા આચાર્યની પાસે રહેનારા શિષ્યો શ્રાવકે વિગેરે પણ સાવઘકમ ૫ અશુચિથી લેપાશે ત્યારે લોકે તેમના તરફ ધિકકાર તિરસ્કાર બતાવશે તેઓની હાંસી કરશે આ હાંસી સાંભળીને તેઓ બેલશે કે અમારા આચારો સુયોગ્ય છે તેની નિંદા કરવી બરાબર નથી અમે તે સાક્ષાત્ કેવળ ધર્મનું જ અંગ આચરીએ છીએ તેની આજુ બાજુ બીજા કેટલાક એવા સાધુઓ શ્રાવકે થશે કે જેઓ સાવધકર્મ નહીં કરે શિથિલા ચારીઓ તેઓની હાંસી કરશે જેમ ગામડીયાઓ નગર વાસીઓની હાંસી કરે તેવી જ રીતે શિથિ. લાચારીઓ પણ સાવધના ત્યાગી સાધુઓને કહેશે કે આ ગીતાર્થ તમે જે કાંઈ કરે છે તે મૂર્ખાઈ છે ભવિષ્યમાં આવા વિષમ સાધુઓ થશે અને માથું મુંડાવ્યાં છતાં પણ આચાર વિચાર પાળવામાં ઢીલા રહેશે શેડું ભણીને અભિમાન કરશે નવા નવા વેષ બનાવશે અને કેઈ સુમાર્ગે જતા હશે તેઓને કહેશે કે તમે અવળા માર્ગે જઈ રહ્યા છે અને જુઠી પરંપરા ચલાવી રહ્યા છે. આ સાંભળીને તે શિથિલાચારીઓ ગૃહસ્થ પણ કહેશે કે જુઓ આ ઉત્કૃષ્ટ ચારિરીયા થયા છે ? આ પંચમ આરામાં તે ચારિત્ર છેજ કયાં? આ રીતે ભ્રષ્ટાચારી વાનરાઓની જેમ ચપલાઈ કરશે.
ત્રીજા સ્વપ્નમાં ક્ષીરવૃક્ષની નીચે સિંહના બચ્ચાં શાંતિથી બેઠેલા જોયાં અને બાજુમાં બાવળના ઝાડની નીચે કુતરાના ગલુડીયા રમતાં જોયા. તેનુ ફળ હે રાજન એ છે કે ક્ષીર જેવા શ્રાવકે જાણવા એટલે જે ક્ષેત્રમાં સાધુઓ વિહાર કરતાં હેય તેવા ક્ષેત્રમાં રહેતા શ્રાવકે તે ક્ષીરવ જેવા જાણવાં જ્ઞાન
For Private And Personal Use Only