________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૨૮
ગુણમંજરી જિનચદ્રને રે, પરણાવે નિજ તાય છે તો તે છે ! સુખ વિલસી થઈ સાધવી રે, વૈજયંતે ય દેવ છે તો વરદત્ત પણ ઉપજે રે, જિહાં સીમંધર દેવ છે. ત છે ૬ છે અમરસેન રાજા ઘરે રે, ગુણવત નારી પેટે છે છે લક્ષણ લક્ષિત રાયને રે, પુણે કીધો ભેટ છે તો શું છે જે શરસેન રાજા થયે રે, સો કન્યા ભરતાર છે તે છે સીમંધર સ્વામી કને રે, સુણ પંચમી અધિકાર છેતો છે ૮ ! તિહાં પણ તે તપ આદયુ રે, લેક સહિત ભુપાલ છે તે છે દશ હજાર વરસાં વગેરે, પાલે રાજય ઉદાર છે તે છે કે ૯ છે. ચાર મહાવત ચાંપશું રે, બા જિનવરની પાસ છે તો ! કેવલધર મુકિત ગયા રે, સાદિ અનંત નિવાસ છે તવ છે ૧૦ | રમણી વિજય શોભાપુરી રે, અંબુ વિદેહ મેઝાર છે તo | અમરસિંહ મહીપાલને રે, અમરાવતી ઘર નાર છે તo ! ૧૧ મે વિજયંત થકી વી રે, ગુણમંજરીનો જીવ છે તો એ માનસ સર જેમ હલે રે, નામ ધ" સુગ્રીવ છે ત૦ મે ૧૦ એ વિશે વરશે રાજવી રે, સહસ ચેરાશ પુત્ર છે ત૦ ૫ લાખ પુરવ સમતા. ધરેરે, કેવલજ્ઞાન પવિત્ર છે તો ! ૧૩. પચમી તપ મહિમા વિષે રે, ભાખે જિન અધિકાર છે તો છે જેણે જેહથી શિવપદ કહ્યું રે, તેને તસ ઉપકાર છે તે છે ૧૪ છે ઇતિ
છે ઢાળ છઠ્ઠી. છે કરકને કરૂ વંદના–એ દેશી
ચોવીશ દડક વારવા હું વારી લાલ છે ચોવીશ જિનચંદ રે હું વારી લાલ છે પ્રગટયો પ્રાણત સ્વર્ગથી હું છે ત્રિશલા ઉર સુખકંદ રે ! હું | ૧ મહાવીરને કરુ વંદના
For Private And Personal Use Only