________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૬
સંપતિ ઘરે વાધશે, સંકટ ભાંજશેએ ! ૬ પડિતને રાય તુઠિયા, લચ્છી દયે ઘણએ છે કહે તુમ વાણું સફળ ફલ હેજે, અમને તુમ તણીએ છે ૭ છે નિજપદ પંડિત સંચર્યા, રાય સુખે રહે એ છે દેવી ઉદર ગર્ભવાધ તે, શુભ દેહલા લહે એ છે ૮ માત ભકિત જિનપતિ કરે, ગર્ભ હાલે નહીં એ છે સાત માસ લી ગયા, માય ચિંતા લહીએ છે ૯સહીયરને કહે સાંભલે, કોણે મારે ગભર્યો એ, દરે ભળી જાણું નહીં, ફોગટ પ્રગટ કર્યોએ ૧૦ | સખી કહે અરિહંત સમરતાં, દુઃખ દેહગ ટલેએ . તવ જિન જ્ઞાન પ્રયુજી, ગભ થી સસલેએ ! ૧૧ છે માતા પિતા પરિવારનું, દુઃખ નિવારિએ
સંયમ ન લે માય તાય છતાં, જિન નિરધારીયુંએ ૧રા અણદીઠે મેહ એવડે, તે કિમ વિષેહ ખમેએ નવ માસવાડા ઉપરે, દિન સાડા સાતમેએ છે ૧૩ ચૈત્ર સુદ તેરશ, દીને શ્રી જિન જનમીયા એ છે સિદ્ધારથ ભૂપતિ ભલે, ઓચ્છવ તવ કીયાએ છે ૧૪
| ઢાલ ત્રીજી છે વસ્તુની દેશી.
પુત્રજન્મ પુત્રજન્મે ગત શણગાર શ્રી સિદ્ધારથ નૃપ કુલ તિલો, કુલમંડણ કુળ તણે દી, શ્રી જિનધર્મ પસાઉલે, ત્રિશલાદેવી સુત ચિરંજીવ છે એમ આશશ દીયે ભલી, આવી છપન્ન કુમારી છે શુચિ કમ કરે તે સહી, હે જિસી હરિની નારી ૧ છે
છે હાલ ૪ થી છે
-
ચલ -
ચહ્યું રે સિંહાસન ઈ, જ્ઞાને નિરખતાએ છે જાણી શ્રી જન્મ જિર્ણોદ, ઈદ્ર તવ હરખતાએ છે ૧ + આસનથી રે
For Private And Personal Use Only