________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૪
» હીં શ્રૌ આ શ્રી ગૌતમાય નમઃ આ મંત્રને સાડાબાર હજાર જાપ દિવાળીની રાત્રે કરે | હ શ્રી ગૌતમાય સુવર્ણ લબ્ધિ નિધાનાય ૩૪ હી નમ: - આ મંત્રનો જાપ સાડાબાર સો વખત કર દીવાળીની અમાવાસ્યાના દિવસે નંદીશ્વર દીપને પટ રાખીને બાવન જિનચૈત્યની પુજા કરવી પછી દરેક મહિને ઉપવાસ કરવો પારણાને દિવસે એકાસણું કરવું બાવન વસ્તુઓ ચઢાવવી એમ સાત વર્ષ પૂર્ણ થયે ઉજમણું કરવું જે શકિત ન હોય તે એક વર્ષ સુધી તપ કરીને ઉજમણું કરવું તે પણ મહાન લાભ થાય અને આ પ્રમાણે બીજા પણ કેટલાંક તપ દિવાળી પર્વના સંબંધમાં બીજા ગ્રંથમાં કહ્યા છે. તે જાણું યથાશક્તિ કરવા અત્યારે પાવાપુરી છે તેને પહેલાં મધ્યમપાયા કહેતાં તેને શ્રી વિરપ્રભુના નિર્વાણ પછી ઇન્દ્રરાજે પાવાપુરી નામ આપ્યું ભગવાનનાં નિર્વાણ સ્થાને દેવતાઓનાં પ્રભાવથી કુવાનાં પાણીથી તેલ વિના પણ દીવા બળે છે તેથી જે પ્રાણી આ પર્વની વિધિ પૂર્વક શુભ ભાવનાથી આરાધના કરે તેને ઉતરોત્તર મંગળ થાય
૦૦૦૭
દીવાળી કથા
૭૦
G
For Private And Personal Use Only