________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૮
( પાના – ૧૨૨ ) વિસ્તાર પૂર્વક આજ ગ્રંથમાં પૂર્વે અપાઈ ગયુ છે એટલે તેની પુનરુક્તિ કરતાં નથી, ચામાસાનુ પ આવ્યા થકા ધી મનુષ્યે ગર્હો કરવી,
એટલે પરની સાક્ષીએપેાના આત્માની નિંદા કરવી તેની ઉપર પતિમારિકાને દૃષ્ટાંત આજ ગ્રંથમાં પુર્વે (પાના–૧૩૪) કહેવાઈ ગયા છે ચામાસાનુ પ` આવ્યે થકે ધર્માથી પુરુષે પેાતાને જે કાંઈ અતિચાર લાગ્યા હોય તે સ*ભારીને આલેાવવા જોઈએ, શ્રાવકને એકસેાને ચાલીશ અતિચાર હોય છે.
IL પણ સલે'ણ પણુરસ-કમ્મા નાણાઇ અરૃપતેય· L ।। બારસ તવ વિરિય તિગ–પણુ સમ વયાણુ પતેય* I અર્થ :
-
પ્રથમ સલેખણા એટલે અનશન જાણવુ* તેના પાંચ અતિચાર છે તપના પ્રભાવ થકી હુ મનુષ્ય રાજાર્દિક થાઉ એવી ચિ'તવના કરવી તે (૧) ઈહલેાકાશ‘સ પ્રયોગ નામને અતિચાર. આ તપના પ્રભાવથી હું પરલેાકમાં ઇંદ્રપણુ· દેવતાપશું પામું તે (૨) પરલેાકાશસ અતિચાર – અનશનના ઘણા મહિમા થતા જોઇને વિચારે કે હજી હુ ઘણુા કાળ પર્યંત જીવુ તે સારુ તે(૩) વિતશ*સા અતિચાર જાણવા અણુસણુ કર્યા પછી કાંઈ પણ પુજા પ્રભાવના ન થતી જાણીને અથવા રાગાદિથી પીડિત થવાથી મનમાં વિચારે કે તરત મરણ પામુ' તે સાર તે (૪) મરાશ'સા અતિચાર જાણવા મને ભવાંતરે કામાગાર્દિક ઘણા મળે તે સારૂ તે (૫) કામભોગા સા અતિચાર, એ સલેખણાના પાંચ અતિચાર જાણુતા અજાણતાં લાગ્યા હાજ તેનું સઘ સમક્ષ મિચ્છામિ દુકકડ દેવા પાદર કર્માદાનના
For Private And Personal Use Only