________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૫
કાઈક કથા કહે. રાણી એટલીક હે સખિ ! રાજાની નિદ્રાના ભગ થાય માટે હમણાં કથા કહેવી યુક્ત નથી, રાજાને નિદ્રા આવ્યા પછી કહીશ, રાજાએ મનમાં વિચાર્યું કે-મારી લજજાથી એ કથા કહેશે નહિ, માટે કપટથી નિદ્રા લઉં, તેા એ સ્ત્રી ચતુર છે, તેથી એની કથા સાંભળુ અને જો* કે કેવા પ્રકારની સ્થા હે છે, એમ ચિંતવી રાજા કપટથી નિદ્રા કરવા લાગ્યા. દાસી મેલી કે હવે હજૂર નિદ્રામાં છે, માટે કથા હે, રાણી થા કહેવા લાગી.
કોઈ એક ગામને વિષે ઉત્તમ ગુણવંત શેઠ હતા. તેને યૌવના વસ્થાવાળી કન્યા હતી, તે કન્યાને! પિતા, માતા તથા ભાઈ એમ ત્રણ જણાએ જાણતાં જૂદે જુદે સ્થાને વિવાહ કરી, લગ્નના દિવસ નક્કી કર્યા, તે દિવસે ત્રણે વરરાજા પરણવા આવ્યા એટલે માતા પિતાર્કિક સચિંતાતુર થયા. હવે શું કરીશુ ? કન્યા એક અને વર ત્રણ. આ પ્રમાણે વિચારે છે, તેવામાં કન્યાને સર્પ કરડયા તેથી તે મરણ પામી. આ વાત જાણીને ત્રણેય વર ત્યાં આવ્યા. એક કહેવા લાગ્યા કે, સાચે પ્રેમ શા કામમા ? જેની સાથે પ્રેમ હાય તેના વિયાગ ખમાય નહિ, માટે એ કન્યાની સાથે હુ બળી મરીશ, મીજો વર આહારના ત્યાગ કરી બેઠા અને ત્રીજો બુદ્ધિવંત હતા તેણે વિચાર્યું કે કાયરનું કામ નથી, ઉદ્યમ કરીએ તેા સ સિદ્ધિ થાય, એમ ચિંતવી દેવનું આરાધન કરવા બેઠા, દેવે સતુષ્ટ થઈ વિની મત્ર આપ્યા, તે મત્રની અંચિત્ય શકિતથી કન્યા જીવાડી, કન્યા જીવતી થાય પછી, પહેલા એલ્યે કે મે એની સાથે અગ્નિમાં ખળી મરવાની પ્રતિજ્ઞા કરી છે, બીજો ખેલ્યા કે તે શુ' દુઃખ ભોગવ્યુ છે? મે તો એની પછવાડે આહાર ત્યાગ કર્યા હતા. ત્રીજો એયેઃ તમારી સ મહેનત
For Private And Personal Use Only