________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩યા
રાજકુમારીએ પણ વિશ્વાસુ લેકેને હાથે ચિતાની નીચે સુરંગ ખદાવી રાખી. પછી સર્વ લેકેની દેખતાં ઈષ્ટદેવનું સ્મરણ કરીને બંને જણ અગ્નિમાં પેઠા. કાષ્ટ ભર્યા, આગ લગાડી અને તે બંને જણ છાનામાના સુરંગની નીચેથી નીકળી પાછાં ચિતા પાસે આવ્યા. લેક ચમત્કાર પામ્યાં રાજાએ નિમિતિયાને એ કન્યા પરણાવી. આ રીતે પાંચમી કથા થઈ પછી દાસીએ અનંગ સુંદરીને કહ્યું કે બીજીથા કહો. જેથી રાત્રિ પૂર્ણ થાય.
રાણીએ પ્રારંભ કર્યો કે એક નગરમાં ઉંટને પાળના રહે. તે ઉંટને ચરાવવા નગરથી બહાર ગયે. તે ઉંટ ચરાવે છે, તેવામાં ઉં. એક બાવળનું વૃક્ષ ઘણું લીલું જોઈને તેમાં મેઢું નાખ્યું પણ તે ઉંટના મુખમાં તેના પાન આવ્યા નહિ ઘણે ઉદ્યમ કર્યો પણ ખાવા મળ્યું નહિ. એટલે ઉંટે કેધપૂર્વક બાવળીયાના ઝાડ પર લડા તેમજ મૂત્ર કર્યું. રાણી એ સખીને પ્રશ્ન કર્યો કે હે સખી! તમે કહો કે તે બાવળીયાનાં પાન ઉંટના મુખમાં કેમ ન આવ્યા ! અને એનું મુખ પણ ઉપર માથા સુધી પહેચ્યું નહી, તે પછી તેણે તેની ઉપર લડા ત્થા મૂત્ર શી રીતે કર્યા હશે? દાસી બોલી કે હે રાણીછે. એ વાત તમે જ કહ્યો, એ આશ્ચર્યકારક વાત અમારાથી જાણી શકાતી નથી. રાણી બેલી : હમણાં તો નિંદ્રા આવે છે, માટે કાલે કહીશ, એમ કહી સુઈ ગઈ. રાજાએ તેને ત્યાં ફરી આવવાનો નિર્ણય કર્યો બીજે દિવસે રાણીને કથા પુરી કરવાનું કહ્યું એટલે રાણી બેલીઃ હે સખી ! તું એમા પણ સમજી નહીં, તે હવે સાંભળ, એ બાવળીયા નગરની ખાળમાં ઉગેલું હતું, તે ઉંટના મુખથી ઘણેજ નીચે હતો માટે મુખ પહેચ્યું નહીં. એટલે ઉટે પૂઠ ફેરવીને તેને માથે લીંડા તથા મુત્ર કર્યા. ફરી સખીએ કહ્યું, કે હવે બીજી કથા કહે એટલે રાણીએ કહ્યું કે એક નગરમાં કોઈ
For Private And Personal Use Only