________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫ર
દેવદત નામને શેઠ હતો, તેણે એક દેરાસર કરાવ્યું. ને દહેર એક હાથનું ઊંચુ કરાવી તેમાં ચાર હાથની પ્રતિમા બેસાડી તે હે સખી! એક હાથનાં દેરાસરમાં ચાર હાથની પ્રતિમા કેમ બેડી? દાસીએ જણાવ્યું કે રાણીજી એ વાતનું મને આશ્ચર્ય થાય છે, માટે તમે જ કહી સંભળાવે. રાણીએ ઊંઘ આવ્યાનું કહી બીજા દિવસ ઉપર રાખ્યું. રાજાએ બીજે દિવસે પણ ત્યાં આવવાનો વિચાર રાખે. બીજે દિવસે દાસીએ પૂછયું કેરાણીજી ! કથા પૂર્ણ કરે રાણીએ કહ્યું કે-હે સખી ! તુ એટલું પણ નથી સમજતી ? તે પ્રતિમાનાં ચાર હાથ હતાં એટલે ચાર હાથ વાળી કહેવાય પણું પ્રતિમા દેરાસરથી નાની હતી. પછી સખીએ કહ્યું. બીજી કથા કહે રાણી બોલી કે -એક સ્ત્રીએ વિવાહ પ્રસંગે બીજી કોઈ સ્ત્રી પાસેથી કડાં માગ્યાં, તેણે મુલ્ય નકકી કરીને આપ્યા. તેમાંથી કેટલાક રૂપિયા પહેલાં લીધા. એમ કરતાં વિવાહ પૂર્ણ થઈ ગયા પછી કડાં આપનારીએ કડા પાછા માગ્યા, પણ પેલી સ્ત્રી પાછા આપે નહીં. એમ કરતાં ઘણા વર્ષ વહી ગયા. એક દિવસ બીજી સ્ત્રીએ કડા માંગ્યાં ત્યારે પેલીએ કહ્યું કે આપું છું એમ કહી કડા કાઢવા માંડયાં, પણ શરીર ધૂલ હેવાથી હાથમાંથી કડા નીકળે નહીં, એટલે તે એલી કે –કડા નીકળતાં નથી, માટે તમારા જે રૂપિયા બાકી દેવા રહ્યાં છે, તે લઈ લે. બીજી બેલી હું તે તે કડાજ લઈશ. પહેલી બેલી કડાને માટે કાંઈ હાથ કપાય નહીં, હું તને એવાં જ નવા કડા કરાવી આપું. તે પણ તેણે માન્યું નહીં, અને તે જ કડા પાછા મારવા લાગી. રાણી સખીને કહે છે કે – એને નિવેડ કેમ થાય? દાસી બેલીઃ તે તમે જ કહે. રાણીએ નિદ્રા આવવાનું કહી બીજા દિવસ ઉપર રાખ્યું. રાજાએ બીજે દિવસે આવવાનું રાખ્યું. દાસીના પૂછવાથી રાણીએ કહ્યું કે પહેલી એ એવો જવાસ આ કેમે પણ તને જે રૂપિયા
For Private And Personal Use Only