________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૨
जन्म दिखा नाण, तिश्य यराण महाणु भावाण ॥ जत्थ किर निप्वाण', आगाढ दसण' होइ ॥ (१)
પ્રથમ સામાયિકનું સ્વરૂપ કહે છેઃ- સમાહ્ય જાશે છામ: સમય ર વ એટલે રાગ દેથી રહિત એવા જીવને જ્ઞાન, દર્શન અને ચારિત્રને આય એટલે લાભ હોય તેને સામાયિક કહેવાય બે ઘડી પર્યત સર્વ ઈબ્રાનિષ્ટ વસ્તુને વિષે સમ પરિણામ રાખે, સવ જીવને પિતાના આત્મા સમાન ગણે, તેને સામાજિક કવાય. તેના ચાર ભેદ છે. હું એકલા અમુક પાઠ ભણું સંપૂર્ણ મુખપાઠ કરીને ઉડીશ એ નિયમ કરી બેસે તે પ્રથમ શ્રુતસામાયિક જાણવું, શુદ્ધ સમક્તિ પાળવું તે બીજું સમક્તિ સામાયિક જાણવું, ત્રીજું દેશવિરતિ સામાયિક તે બે ઘડી પ્રમાણ જાણવું, ચોથું સર્વવિરતિ સામાયિક, તે સાધુ મુનિરાજપાળે, છે તે ચારિક જાણવું. વળી શાસ્ત્રમાં
निंदय संसासु समो, समो य माणव माणकारीलु। समसयणयरजण मणी, सामाईय संगओ नीवो ॥ (१)
અર્થ :ફાઈ આપણી નિંદા કરે. અથવા કઈ માન આપે. કેઈ અપમાન કરે. તે પણ સામાઈમાં બેઠાં સમતારૂપ શુભ પરિણામ રાખે, સ્વજન તથા પરજનની ઉપર સમભાવ રાખે, તે પ્રાણી સામાયિકી જા.
जो समो सवभूहसु, तसेच थावरेसु य ॥ તરત રામા રોડ,
() સર્વ પ્રાણીમાત્ર જે ત્રસ તથા સ્થાવર જીવે છે. તેને વિષે
For Private And Personal Use Only