________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૯
ચેાથી વારે શેઠે કહ્યું કે અરે બાળા ! તુ પણ આવી પાછે ફરી જાય છે, અને મને પણ ખેાટી કરે છે, માટે તુ.. તારી સ્ત્રીનેજ અહિયાં લઇ આવ, તે તે પાતે આવી જોઈ તપાસીને જે તેને સારુ લાગશે તે લઈ જાશે, ત્યારે કામપાલ પાતાની સ્ત્રીને તેડીને શેઠની દુકાને આવ્યા. શેઠે વસ્ત્ર ખતાવવા લાગ્યા, અને કામપાલની સ્ત્રીનું મુખ જોઇ વિસ્મય પામતા વારવાર તે સ્ત્રીનું મુખ જોવા લાગ્યા.
તે જોઈ કામપાલ મેલ્યા કે આપ મોટા વૃદ્ધ માણુસ થઇને મારી સ્ત્રીના મુખ સાહામુ વારવાર જૂવા છે, તેનુ શું કારણ છે. ? ત્યારે શેઠ આંબેામાંથી આસુ નાખતા ગદગદ સ્વરે ભેટ્યા. હું ભાઇ! મહારી દીકરીના જેવીજ આ બાઈ દેખાય છે. હુ તો એને દેખીતે જાણુ છુ. જે આ મહારી પુત્રીજ છે, પણ મહારી પુત્રી તા મરણ પામી, તેને આજ ઘણા દિવસ થઈ ગયા ! આજ એને દેખીને મારી દીકરી મને યાદ આવી. જૅથકી મહારી આંખમાં આસું આવ્યા. ત્યારે કામપાલ ખેલ્યું. ૐ ઈંગિત આકાર ઉપરથી સરખે સરખાં દીઠામાં આવે, એવા પૃથ્વીમાં ઘણા માણસે દેખાય છે, વળી તમે શું નથી જાણતા ! જે પ્રથમ સૂર્યદેવને દેહરે તમારી પુત્રીને દેખીને મને મારી સ્ત્રીના શ્રમ પડયા હતા અને આજ મહારી શ્રીને દેખીને તમાને તમારી પોતાની પુત્રીનેા ભ્રમ પડયા, માટે કે શેઠ! મહારી શ્રી અને તમારી પુત્રી, એ એન્ડ્રુનું રૂપ એમ સરખુ જ છે, જે માટે સરખે સરખાં રૂપ પણુ જગતમાં ઘણાંનાં થાય છે. ઈંહાં ખીજું કાંઇ કારણ દેખાતુ નથી. તમારે નકામા ભ્રમ પડે છે, પણ હાં ભ્રમ પાડવા જેવુ. કાંઈ કારણ નથી. એ વાત સાંભળી હવત થઈને શેઠ ખેલ્યા જે આજ પછી તારી સ્ત્રી તે મહારી પુત્રીને સ્થાનકે હો, કારણ કે, મે એને મહારી પુત્રી
For Private And Personal Use Only