________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૪
ચાર જોઈએ તેમ ચોમાસામાં સાધુઓએ જે જે વસ્તુ, પાટ, પાટલા વિગેરે ગૃહસ્થો પાસેથી લીધેલું હોય તે પાછું સોંપી દેવામાં આવે છે વિગેરે હવે તેમાં પ્રથમ કાતિક સુદ ૧૪ ઉપવાસાદિક તપ કરી પૈષધાદિક અંગીકાર કરીને સૌમાસી દેવવાંદવાં જોઈએ તે નીચે પ્રમાણેન
પ્રથમ વિધિને પ્રકાર આ રીતે – પ્રથમ ઈરિયાવહિયાં પડિકમી, ખમા દઈને ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ચૈત્યવંદ કરું? ઈચ્છ', કહીને ત્યવંદન બલવું તે આ નીચે લખીએ છીએ.
તત્ર પ્રથમ આદિજિનચૈત્યવંદન.
વિમલ કેવલ જ્ઞાન કમલા, કલિત ત્રિભુવન હિતકર; સુરરાજ સંસ્તુત ચરણ પંકજ, નમે આદિ જિનેશ્વર. ૧ વિમલ ગિરિવર શૃંગ મંડન, પ્રવર ગુણગણ ભૂધર ( સુર અસુર કિંજર ફેટિ સેવિત, નવ ! ૨ કરતી નાટક કિન્નરી ગણ, ગાય જિન ગણ મનહર છે નિર્જનાવલી નમે અહેનિશ. ૧૦ છે રૂ પુંડરીક ગણપતિ સિદ્ધિ સાધિત, કડિ પણ મુનિ મનહર છે શ્રી વિમલ ગિરિવર શ્રેમ સિદ્ધા, ન જ નિજ સાય સાધન સુર મુનિવર, કેડિનત એ ગિરિવર મુગતિ રમણ વર્યા રશે. નવ છે પ ા પાતાલ નર સુરલોક માંહે, વિમલ ગિરિવર પર છે નહિ અધિક તીરથ તીથપતિ કહે, ન છે ૬ ઈમ વિમલ ગિરિવર શિખર મંડણ, દુઃખ વિલંડણ થાઈએ છે નિજ શુદ્ધ સત્તા સાધનાઈ, પરમ જ્યોતિ નિપાઈએ.
છા હિત મહ કહ વિ છેહ નિદ્રા, પરમ પદ સ્થિત જ્યકરો ગિરિરાજ સેવા કણ તત્પર #વિજય સુહિતકર છે ? A ઈતિ.
For Private And Personal Use Only