________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ
–
-
સ્ત્રી - - પુરુષ સંતાષ પામ્યા અને કહેવા લાગ્યા કે અહે ! પોષ દશમીના મહિમા થકી જેની આશા ન હતી તે આજે આશા સફળ થઇ. વગર પ્રયાસે તે વહાણા પાછા આવ્યા તેમ આપણા ઘરના ભંડારમાંથી સપ – વીંછી થયેલ તે મિલ્કત અગિયાર કરોડ સોનૈયા આપણને શમી વ્રતના પ્રભાવથી ઉપલબ્ધ થશે. એમ જ્યાં વાત કરે છે ત્યાં તાએકાદશ ફાટ સુવર્ણ પ્રગટ થયા પછી ત્યાં શેઠ – શેઠાણી જતે જીવે છે, તા ઉત્પન્ન થયેલી અગિયાર કરાડ સેાના – મહેાર પુર્વ હતી. તેવી જ જોવામાં આવી તે જોઈને સુરદત્ત શ્રેષ્ઠી ષિત થઇ પાતાની સ્ત્રીને હેવા લાગ્યા કે હે સ્ત્રી જો તે ખરી ! કે આ જૈનશાસનના મહિમા વા છે. અહા અહેા, જૈન-શાસન તા પ્રગટ પ્રભાવવાળુ છે. જો ઘણા ધર્માંના વ્રત કર્યા પણ આવી રીતે જ તુરત જ પ્રત્યક્ષ ફળદાયક કાઈ પણ ધર્મના વ્રત દીઠા નહિ. ધન્ય છે જૈન-શાસનને તથા તેમના વ્રતને જે જૈન ધમ ના પ્રભાલથી જે સવા—ખસા વહાણુ કાળકૂટથી પાછા આવ્યા તથા ધરમાંથી ક્રીંટ સમાન થઈ ગયેલી સેાના-મહેાર અગિયાર કાટી સુવર્ણ સાના–મહાર તેના મેળે પ્રગટ થઈ. હે સ્ત્રી ! હાલ આપણને દૂશમી વ્રતના પ્રભાવે કરી, જેવું લક્ષ્મીનું દુઃખ હતું તેવું જ સુખ થયુ.
જૈન ધર્મ જેવા ખીજો આ લાક અને પરલેાકમાં સુખદાચૂક એવા કાઈ ધર્મ નથી એમ સુરદત્ત શ્રેષ્ઠી આલહાદીત થઈને પેાતાની સ્ત્રીને કહ્યુ હવે શ્રી પાર્શ્વનાથની કૃપાથી તથા ગુરુની આજ્ઞાથી અને જૈન ધર્મના પ્રભાવથી હું ધનવાન થયા છુ માટે સહુએ જૈન ધર્મ અંગીકાર કરવા એમ સહુને ઉપદેશ કરી જૈન ધર્મી ઉપર, દ્રઢ ભાવ રાખીને સુરદત્ત શ્રેષ્ઠી કાળ નિČમન
For Private And Personal Use Only