________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૩
જીવ દયાઈ મિજઈમ ઈન્ડીયવઠગે દમી જજઈ સમાવટ, સર્ચ એવ ચવિજઈ, ઘમ્મસ રહસ્ય જાણું ચેવ. ૧.
. ભાવાર્થ , ઉત્તમ પ્રાણુ સદા જીવ દયાને વિષે રમે છે, પાંચે ઈન્દ્રીયના સમુહને વસ કરે છે, સત્ય વચન બોલે છે, જેન ધર્મનું એહી જ રહસ્ય જાણવું.
1 કલેક , યણ ઘમ્મસ જણશું જય ઘમ્મસ પાલણી ચેવ, તહ વૃદ્ધિ કરી જયણું ગંત સુહાવતા જયણું. ૨.
ભાવાર્થ , જયણા છે તે ધર્મની માતા છે, વળી જયણા જે છે તે ધર્મને પાળવા વાળી છે, તથા જયણા તે ધમની ઘણી વૃદ્ધિ કરવા વાળી છે, વળી એકાંત મેક્ષ સુખની આપનારી છે તે પણ જયણું જ છે.
આર નત્યિ દયા મહિલા સગણ નાસઈ બંભ, સંકાઈ સમત દધ્વજા અચ્છ ગહણેશું. ૩.
1 ભાવાર્થ , - આરંભમાં દયા હોતી નથી, સ્ત્રીની સંગતિ કરવાથી બ્રહ્મચર્યને નાશ થાય છે, જિન વચનમાં શંકા રાખે તેને સમકત હોતું નથી, અને દ્રવ્ય પરિગ્રહ સંગ્રહ કરે તેને ચારિત્ર હોય નહીં.
For Private And Personal Use Only