________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે અથ શ્રી શાંતિજિન સ્તવન (ગર કેણે કરાવ્યો કે નંદજીના લાલ રે–એ દેશી.)
સોળમાં શાંતિ જિનેસર દેવ કે, અચિરાના નાદ રે છે જેહની સાથે સુરપતિ સેવ કે છે અને તિરિ નર સુર સહું સમુદાયે કે છે અને એક એજનમાંહે સમાય કેઅને ૧ | તેહને પ્રભુજીની વાણી કે છે અને પરિણમે સમજે ભવિ પ્રાણી કે છે અo . સહુ જીવના સંશય ભાંજે કે છે અને પ્રભુ મેઘધ્વનિ એમ ગાજે કે, છે અo ૨છે જેહને જોયણ સવારે માન કે છે અને જે પૂર્વના રોગ તેણે થાને કે છે અને સવિનાશ થાયે નવા નાવે કે છે અને ૫ માસ પ્રભુ પરભાવે કે. છે અને ૩ જિહાં જિનજી વિચરે રંગ કે અને નવિ મૂષક શલભ પતંગ કે છે અને નવિ કેઈને વયર વિરોધ કે છે અને અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ રાધ કે, છે અને ૪નિજ પરચક્રને ભય નાસે કે છે અને વલી મરકી ના પાસે કે છે અા પ્રભુ વિચરે તિહાં ન દુકાલ કે છે અને જાયે ઉપદ્રવ સવ તત્કાલ કે, એપ જ મસ્તક પૂઠે રાજે કે અમે ભામંડલ સવિપરે છાજે કે છે અને કર્મ ક્ષયથી અતિશય અગીયાર કે છે અને માનું યોગ્ય સામ્રાજ્ય પરિવાર કે. છે અo પે ૬ કબ દેખું ભાવ એ ભાવે કે અo . એમ હોંશ ઘણી ચિંત આવે કે છે અને શ્રી જિને ઉત્તમ પરભાવે કે છે અને કહે પવવિયે બની આવે છે. આ અo ૭ ઈતિ
અથ શ્રી કુંથુનાથ ચૌયવદન પ્રારંભ છે
કુથનાથ કામિત દીએ, ગજપુરને સયું છે સિરિ માતા ઉરે અવતર્યો, સુર નરપતિ તાય. ૧. કાયા પાંત્રીશ ધહુલની,
For Private And Personal Use Only