________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૩
દુરિત હરેવી, પાપ સંતાપ એવી છે રૂપવિજય કહેવી, લચ્છી લીલા વરેવી છે ૪ ઈતિ.
છે અથ સ્તવન વિખ્યાત છે (સખી આવી દેવ દીવાલી રે – એ દેશી )
પંચમ સૂરલેકના વાસી રે, નવ લેકાંતિક સુવિલાસી રે, કરે વિનતિ ગુણની રાશી છે ૧ . મલ્લિ જિન નાથજી વ્રત લીજે રે ! ભવિ જીવને શિવસુખ દીજે મે મલ્લિો છે એ આંકણી છે તમે કરૂણરસ ભંડાર રે, પામ્યા છે. ભવજલ પાર રે, સેવકને કરો ઉદ્ધાર ! મલ્લિo ૨ ભવિ. પ્રભુ દાન સવારી આપે છે, જગનાં દારિદ્ર દુઃખ કાપે રે, ભવ્યત્વ પણે તસ થાપે છે મ0 છે ભવિ. સુરપતિ સઘલા મલિ આવે રે, મણિરયણ સેવન વરસાવે રે, પ્રભુ ચરણે શીશ નમાવે છે મલ્લિો છે જ છે ભવિ આ તીર્થોદક કુંભા લાવે રે, પ્રભુને સિંહાસન ઠાવે રે, સુરપતિ ભગતે નવરાવે છે મલ્લિ છે ૫ | ભવિ છે વસ્ત્રાભરણે શણગારે રે, કુલમાલા હૃદય પર ધારે રે, દુખડા ઇંદ્રાણી ઉવારે | મo જે છે કે ભવિમલ્યા સુર નર કોડા કડીરે, પ્રભુ આગે રહ્યા કર જોડી રે, કરે ભક્તિ યુકિત મદ મેડી છે મ૦ છે ૭ ભવિ મૃગશિર શુદિની અજુઆલી રે, એકાદશી ગુણની આલી રે. વર્યા સયમ વધુ લટકાલી છે મo | ૮ | ભવિ છે દીક્ષા કલ્યાણક એહ રે, ગાતાં દુઃખ ન રહે. રે રે, લહે રૂવિજ્ય સસનેહ મo કે ૯ ભવિ૦ મે ઈતિ મંલ્લિ જિન સ્તવનમ છે ઈતિ ત્રીજો જોડે છે
For Private And Personal Use Only