________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૫
'સંયમભાર ! ૨ ! સહસ પુરૂષ સાથે લીયે. સંયમ શ્રી જિનરાય | તસપદ પવા નમ્યા થકી, શુદ્ધ રૂપ નિજ થાય છે ૩ છે
વિધિ ઈતિ મૈત્યવંદન ! પછી જ કિંચિત્ર છે નમુથુછું. ! અરિહંત ચેઈયાણું કહી એક નવકારને કાઉસ્સગ્ગ કરી છે કહે તે કહે છે.
છે અથ થયા લિખ્યતે | શ્રી અરનાથ જિનેશ્વરૂ, ચી સપ્તમ સેહે કનક વરણછબિ જેહની, ત્રિભુવન મન મેહે ! ભોગ કરમને ક્ષય કરી, જિન દીક્ષા લીધી છે અને પર્યવ નાણ થયા. કરી યોગની સિદ્ધિ + ૧ છે માગશિર શુદિ એકાદશી. અર દીક્ષા લીધી છે મલિ જનમ વ્રત કેવલી, નમી કેવલ રૂદ્ધિ છે દશ ક્ષેત્રે ત્રણ કાલનાં, પચ પાંચ કલ્યાણ કે તિણે એ તિથિ આરાધતાં, લઈએ શિવપુર ઠાણ પરા અંગ ઈગ્યાર આરાધવાં, વલિ બાર ઉપાંગ છે મૂલસુત્ર ચારે ભલાં. ષટ છેદ સુચંગ છે દશ પન્ના દીપતા, નંદી અનુયાગદાર છે આગમ એહ આરાધતાં, હે ભવ જલ પાર છે ૩ જિનપદ સેવા નિત્ય કરે, સમક્તિ શુચિકારી છે જક્ષેશ જક્ષ સોહામણ, દેવી ધારણી સારી છે પ્રભુ પદ પાની સેવના, કરે જે નરનારી છે ચિદાનંદ નિજ રૂપને, લહે તે નિરધારી પકા
વિધિ ઈહિ સ્તુતિ છે પછી નમુત્થાણું. અરહિત ચેઈયાણું કહી એક નવકારને કાઉસ્સગ્ગ કરી પછી ય કહેવી છે કહે છે.
છે અથ થે લિખ્યતે | શ્રી અરિજન થા, પુણ્યના છેક પા છે સવિ દુરિત ગમ, ચિત્ત પ્રભુ ધ્યાન લાવો છે મદ મદન વિરાવે, ભાવના શુદ્ધ ભાવે છે જિનવર ગુણ ગાવે, જિમ હો મિક્ષ ઠા. ૧
For Private And Personal Use Only