________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાંસલો સ્વરે રેલો છે મા છે જિળ ચામરકેરી હાર ચલતી, એમ કહેરે છે. મા જિળ છે જે નમે અમ પરે તે ભવિ, ઉર્વ ગતિ લહેરે લે. મા ૨ જિઓ | પાદ પીઠ સિંહાસન, વ્યતર વિરચિરે લે. મા જિતિહાં બેસી જિનરાજ, ભવિક દેશના દિયેરે લે. છે મા જિભામંડલ શિર ૫ડે, સુય પરે તપેરે લે. એ મા જિવે નિરખી હરખે જેહ, તેહના પાતક ખપેરે લો. મા જિયો દેવ દુદુભિને નાદ, ગભીર ગાજે ઘણેરે લે. છે મા જિત્રણ છત્ર કહે તુજ કે, ત્રિભુવન પતિપણેરે લે. છે મા છે જિળ એ ઠરાઈ તુજ કે, બીજે નવિ ઘટે છે. તે માત્ર પ જિરાગી દેશી દેવ કે, તે ભવમાં અરે લો. એ મા છે ૪ જિઓ છે પૂજક નિદક દેય કે, તારે સમપણેરે લો. છે મા જિઓ ! કમઠ ધરણ પતિ ઉપરે, સમચિત્ત તું ગણે રે લો. મા, જિ છે પણ ઉત્તમ તુજ પાદ, પદ્મ સેવા કરેરે . તે મા જિળ તે સ્વભાવે ભવ્ય કે, ભવસાયર તરેરે લો. મા જિપ. ઈતિ
છે અથ શ્રી વર્ધમાનજિન ચિત્યવંદન છે
સિદ્ધારથસુત વદિયે, ત્રિશલાને જાય છે ક્ષત્રિ કુંડમાં અવતર્યો, સુર નરપતિ ગાયે. ૧ મૃગપતિ લંછન પાઉલે, સાત હાથની કાયા છે બહોંતેર વરસનું આઉખું, વીર જિનેશ્વર રાયા. ૨ ખિમાવિજય જિન રાયનો એક ઉત્તમ ગુણ અવદાત છે સાત બેલથી વર્ણ, પદ્મવિજય વિખ્યાત છે ૩
છ બે ભેગા સિહારથ ભૂપ તણા પ્રતિરૂપ નમે નર ભૂપ આનદ ધરી, અચિંત્ય સ્વરૂપ નમે નર સૂપ આનંદ જાસ હરી, ત્રિશલાનદ
For Private And Personal Use Only