________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૯
તથા અમાવસ્યાને દિવસે ઉજમણું કરે, નદીશ્વર તપ માંડે. તે દિવસે નદીશ્વર પટની પૂજા– પૂર્વક ઉપવાસ કરવેશ. એમ સાત વર્ષો સુધી, દરેક અમાવાસ્યાએ ઉપવાસ કરવા. સાત વ પૂરાં થાય ત્યારે મહાવીર સ્વામીના નિર્વાણ કલ્યાણુની અમાવાસ્યાએ ઉજમણું કરવું. નંદીશ્વર દ્વીપના પર આગળ બાવન પ્રકારના પદ્મવાન શ્રીફળ, નાર’ગી વગેરે બાવન બાવન મૂકવાં,
વળી એ દિવાલો પર્વ ને દિવસે અક્ષત-પુજા સાથીયા કરી, પવિત્ર થઈ શ્રી ગૌતમ સ્વામીને! એ મત્રને! સાડીબાર હજાર વખત તથા ગૌતમ સુવણ લધિનાથાય નમઃ '' જાપ કરવેશ.
એને
kr
ૐ
શ્રી ગૌતમાય નમઃ
૩૪ હી હૈં શ્રી સાડીબારસે વખત
卐
આ દિવાલો પર્વ અન્ય સર્વાં પર્ધામાં માટુ છે. કારણ કે તે શાસન નાયક શ્રી વીર ભગવાનના મેાક્ષ કલ્યાણકને દિવસ છે, તે મહાપ્રભાવક છે. વળી શ્રી ગૌતમસ્વામી કેવળજ્ઞાન પામ્પાને દિવસે ઘણાં રાજાઓએ દીપાવ કર્યા છે, તેથી આ દીપાવલી પર્વ શરૂ થયું છે.
37
ગુરૂના મુખમાંથી દીવાલો પર્વની હકીકત જાણીને સ'પત્તિરાજા પણ દીવાલી પનું આરાધન કરવા લાગ્યાં. તેમ જ સ લેાકા પણ એ પ કરવા લાગ્યાં. મિથ્યાત્વીએને એ પ ક બંધના કારણરૂપ અને સમુક્તિી ને કર્મોની નિર્જરાનું કારણુ થયુ. એ પ્રમાણે ટુ કાણુમાં દીવાલી પની ક્થા જાણવી,
દીવાલી પર્વ થા સમાપ્ત.
For Private And Personal Use Only