________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
આટલું કર્યા બાદ તેની નીચે, નીચે મુજબ એકથી નવ સુધી શ્રી” દેરા આકારે કરવી.
શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી
શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી અને ચેપડે સાંકડે હોય તે સાત કે પાંચ “શ્રી” કરવી. ત્યારપછી તેની નીચે સ્વસ્તિક (સાથીઓ), કુંકુમથી કરે અને સ્વસ્તિક ઉપર અખંડ નાગરવેલનું પાન મૂવું અને તે પાન ઉપર સોપારી, એલચી, લવીંગ અને રૂપાનાણું મૂકવું. પછી ચોપડાને ફરતી જલધારા દઈને વાસક્ષેપ, અક્ષત અને પુષ્પની કુસુમાંજલી હાથમાં લઈ નીચેનો લોક બેલી ચોપડા ઉપર તે કુસુમાંજલી ક્ષેપવી.
મંગલ ભગવાન વીરે મંગલ ગૌતમ પ્રભુ મંગલ સ્થૂલિભદ્રાવા ન ધર્મોસ્તુ મંગલમ ૫
અથ શ્રી મંત્ર સ્તવન પ્રારંભ સવશ્રીય શ્રિમ હતા. સિહા સિદ્ધિપુરીપદ છે આચાર્યાઃ પંચધાચાર વાચક વાચનાં વરામ . ૧ ૧ સાધવઃ સિદ્ધિસાહા! વિતત્વનું વિકિનાં ! મંગલાનાં ચ ષામાઈ ભવતિ મંગલમ્ - ૨
For Private And Personal Use Only